શોધખોળ કરો
આધાર કાર્ડમાં આ ફેરફાર જીવનમાં 1 જ વાર થશે! જો ભૂલ કરી તો પસ્તાવાનો વારો આવશે
નામ, જન્મતારીખ અને લિંગ સુધારવા માટેની મર્યાદા અને સરનામા માટેના નિયમોની સંપૂર્ણ જાણકારી.
Aadhaar card update rules: શું તમે તમારા આધાર કાર્ડમાં સુધારો કરવા જઈ રહ્યા છો? તો થોભો અને UIDAI ના આ કડક નિયમો જાણી લો. આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને લિંગ જેવી વિગતો બદલવા માટે ચોક્કસ મર્યાદા (Limit) નક્કી કરવામાં આવી છે. અમુક ફેરફારો જીવનમાં માત્ર 1 જ વાર શક્ય છે. જો તમે આ મર્યાદા પૂરી કરી દીધી, તો ભવિષ્યમાં તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Published at : 27 Dec 2025 03:48 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર





























