શોધખોળ કરો
Antim Sanskar: અંતિમ સંસ્કાર પછી રાખ પર 94 લખવા પાછળનું રહસ્ય શું છે ?
Antim Sanskar: હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી અગ્નિસંસ્કાર માટે ચોક્કસ નિયમો નક્કી કરાયા છે જેમાંથી એક ચિતાની રાખ પર 94 લખવાનું હોય છે. આ પરંપરા શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા?
પ્રતિકાત્મક તસવીર
1/6

કાશીને મુક્તિનું શહેર તરીકે ઓળખાય છે. અહીંનો મણિકર્ણિકા ઘાટ સદીઓથી જીવન અને મૃત્યુનો સંગમ રહ્યો છે. અંતિમ સંસ્કારની અગ્નિથી સતત પ્રજ્વલિત મણિકર્ણિકા ઘાટ પર એક અગ્નિસંસ્કાર વિધિ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
2/6

મણિકર્ણિકા ઘાટને મુક્તિનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. અહીં એક પરંપરા છે કે અગ્નિસંસ્કાર પછી ચિતાની રાખમાં '94' નંબર લખવામાં આવે છે. આ પરંપરા આજે પણ લોકો માટે એક રહસ્ય છે.
Published at : 25 Nov 2025 02:35 PM (IST)
આગળ જુઓ
Advertisement





















