શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રામોલ કેસઃ હાર્દિકના ઉપવાસ ચાલુ રહેશે કે થશે જેલવાસ? આજે કોર્ટ આપશે ચુકાદો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/27100838/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/27100850/6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/27100843/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![અમદાવાદઃ રામોલ તોડફોડ કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને જામીન મળશે કે રદ થશે તેના પર આજે સેશન્સ કોર્ટ ચુકાદો આપી શકે છે. એટલે કે હાર્દિક પટેલના ઉપવાસ ચાલુ રહેશે કે તે જેલમાં જશે તેને લઇને આજે નિર્ણય થશે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. રામોલ તોડફોડ કેસમાં. જામીનની શરતોમાં સુધાર કરવા અંગેની હાર્દિકની અરજી તેમજ હાર્દિક પટેલના જામીન રદ કરવાની સરકારની અરજી પર આજે ચુકાદો આવવાની શક્યતા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/27100838/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ રામોલ તોડફોડ કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને જામીન મળશે કે રદ થશે તેના પર આજે સેશન્સ કોર્ટ ચુકાદો આપી શકે છે. એટલે કે હાર્દિક પટેલના ઉપવાસ ચાલુ રહેશે કે તે જેલમાં જશે તેને લઇને આજે નિર્ણય થશે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. રામોલ તોડફોડ કેસમાં. જામીનની શરતોમાં સુધાર કરવા અંગેની હાર્દિકની અરજી તેમજ હાર્દિક પટેલના જામીન રદ કરવાની સરકારની અરજી પર આજે ચુકાદો આવવાની શક્યતા છે.
4/5
![હાર્દિકે કોર્ટમાં જામીનની શરતોમાં સુધારો કરે તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ સરકારે આ કેસમાં જામીનની શરતોના ભંગ બદલ હાર્દિક પટેલના જામીન રદ કરવાની અરજી કરી હતી.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી સહિતના વિવિધ મુદ્દાઓ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/27100833/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિકે કોર્ટમાં જામીનની શરતોમાં સુધારો કરે તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ સરકારે આ કેસમાં જામીનની શરતોના ભંગ બદલ હાર્દિક પટેલના જામીન રદ કરવાની અરજી કરી હતી.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી સહિતના વિવિધ મુદ્દાઓ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે.
5/5
![તોડફોડના મામલામાં આરોપી હાર્દિક પટેલ પર રામોલમાં પ્રવેશ નહી કરવાની શરતે આ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા. પરંતુ બાદમાં હાર્દિકે સામાજિક કારણોસર રામોલમાં તેને જવું જરૂરી હોવાથી કોર્ટમાં રજૂઆત કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/27100826/2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
તોડફોડના મામલામાં આરોપી હાર્દિક પટેલ પર રામોલમાં પ્રવેશ નહી કરવાની શરતે આ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા. પરંતુ બાદમાં હાર્દિકે સામાજિક કારણોસર રામોલમાં તેને જવું જરૂરી હોવાથી કોર્ટમાં રજૂઆત કરી હતી.
Published at : 27 Aug 2018 10:12 AM (IST)
Tags :
Hardik Patelવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)