શોધખોળ કરો
ગુજરાતમાં અહીં લક્ષ્મી પૂજનના દિવસે માતા, દીકરી, પત્ની અને પૂત્રવધૂની પૂજા કરવામાં આવે છે
1/6

2/6

આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા જણાવે છે કે, 'સામાન્ય રીતે લક્ષ્મી પૂજનમાં લોકો ઘરમાં રહેલા પૈસા, ચોપડા, હિસાબોનું પૂજન કરે છે ખરેખર લક્ષ્મી પૂજન એ છે કે તમારા ઘરમાં જે પણ મહિલાઓ છે તેમનું પૂજન કરવું જોઇએ. જે ઘરમાં સ્ત્રી રાજી હોય છે ત્યાં કોઇ દિવસ લક્ષ્મી ખૂટતી નથી. ઘરમાં શાંતિ રહે છે. તેમની પાસે માફી પણ માંગી લેવી. જેનાથી સંયુક્ત ભાવના પણ વધે છે અને સુખ શાંતિ રહે છે.'
Published at : 08 Nov 2018 08:03 AM (IST)
Tags :
JunagadhView More





















