શોધખોળ કરો

આજે ખોડલધામમાં 1008 કુંડી યજ્ઞ, 11.25 લાખના ચંદનના કાષ્ટ અને 1 લાખનું તુલસી વાપરવામાં આવશે

1/5
ખોડલધામ મહોત્સવના પહેલા દિવસે 10 લાખ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બીજા દિવસે 11 લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. આજે ત્રીજા દિવસે પણ ૧૫ લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદમાં મોહનથાળ, ગુંદી, રોટલી, શાક, સલાડ અને દાળભાતનો સમાવેશ થાય છે. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરાઈ છે.
ખોડલધામ મહોત્સવના પહેલા દિવસે 10 લાખ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બીજા દિવસે 11 લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. આજે ત્રીજા દિવસે પણ ૧૫ લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદમાં મોહનથાળ, ગુંદી, રોટલી, શાક, સલાડ અને દાળભાતનો સમાવેશ થાય છે. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરાઈ છે.
2/5
અરબી સમુદ્ર, પ્રશાંત મહાસાગર, હિન્દ સાગર સહિતના સમુદ્રોના જળ પણ હવન માટે લવાયા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ૧૦૮ કૂવાનું પાણી પણ લાવીને હવન વિધિમાં ઉપયોગમાં લેવાશે.
અરબી સમુદ્ર, પ્રશાંત મહાસાગર, હિન્દ સાગર સહિતના સમુદ્રોના જળ પણ હવન માટે લવાયા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ૧૦૮ કૂવાનું પાણી પણ લાવીને હવન વિધિમાં ઉપયોગમાં લેવાશે.
3/5
આજે 1008 કુંડી હવનમાં પણ વિવિધ પૂજાઓ કરાશે. જેમાં સમાજના 1008 યુગલ હવનમાં બેસશે. ૧૦૦૮ કૂંડ હવનમાં આહૂતિ માટે સમીધ પડો તૈયાર કરાયો છે. આ ઉપરાંત ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, ગોમતી સહિતની નદીઓનાં જળ પણ આહૂતિ રૂપે અર્પણ થશે. સમુદ્ધ જળ પણ પૂજનવિધિમાં હશે.
આજે 1008 કુંડી હવનમાં પણ વિવિધ પૂજાઓ કરાશે. જેમાં સમાજના 1008 યુગલ હવનમાં બેસશે. ૧૦૦૮ કૂંડ હવનમાં આહૂતિ માટે સમીધ પડો તૈયાર કરાયો છે. આ ઉપરાંત ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, ગોમતી સહિતની નદીઓનાં જળ પણ આહૂતિ રૂપે અર્પણ થશે. સમુદ્ધ જળ પણ પૂજનવિધિમાં હશે.
4/5
રાજકોટઃ આજે કાવગડ ખાતે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે. આ હવનમાં લાખો રૂપિયાની મોંઘી વસ્તુઓનો ઉપયોગ હોમવા માટે થશે. જેમાં દોઢ લાખનું એક કિલો એવા સાડા સાત કિલો એટલે કે કુલ 11.25 લાખ રૂપિયાનું ચંદનના કાષ્ટ વપરાશે. ઉપરાંત હવનમાં 1 લાખનું એક કિલો તુલસી મધ પણ વાપરવામાં આવશે. આ સિવાય 4000ની એક કિલો એવી હળદર વાપરવામાં આવી રહી છે.
રાજકોટઃ આજે કાવગડ ખાતે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે. આ હવનમાં લાખો રૂપિયાની મોંઘી વસ્તુઓનો ઉપયોગ હોમવા માટે થશે. જેમાં દોઢ લાખનું એક કિલો એવા સાડા સાત કિલો એટલે કે કુલ 11.25 લાખ રૂપિયાનું ચંદનના કાષ્ટ વપરાશે. ઉપરાંત હવનમાં 1 લાખનું એક કિલો તુલસી મધ પણ વાપરવામાં આવશે. આ સિવાય 4000ની એક કિલો એવી હળદર વાપરવામાં આવી રહી છે.
5/5
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર પરિસર પર પુષ્પવર્ષા કરવા માટે હેલિકોપ્ટર રાખવામાં આવ્યું છે. હેલિકોપ્ટરથી ખોડલધામ આવતા ભાવિકો પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે. પુષ્પવર્ષા કરવા માટે એક વ્યક્તિએ 3500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. હેલિકોપ્ટર રોજ આવા 40 રાઉન્ડ લગાવે છે.
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર પરિસર પર પુષ્પવર્ષા કરવા માટે હેલિકોપ્ટર રાખવામાં આવ્યું છે. હેલિકોપ્ટરથી ખોડલધામ આવતા ભાવિકો પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે. પુષ્પવર્ષા કરવા માટે એક વ્યક્તિએ 3500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. હેલિકોપ્ટર રોજ આવા 40 રાઉન્ડ લગાવે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
તૂટી શકે છે તમારો ઉપવાસ! રાજકોટમાં ફરાળી પેટીસનું મોટું કૌભાંડ પકડાયું, વાંચો વિગત
તૂટી શકે છે તમારો ઉપવાસ! રાજકોટમાં ફરાળી પેટીસનું મોટું કૌભાંડ પકડાયું, વાંચો વિગત

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget