શોધખોળ કરો

ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસ મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવશે તેવી ચર્ચાથી રાજકીય ગરમી, જાણો વિગત

1/10
2/10
3/10
જો નરેશ પટેલ કોગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી થાય તો કોગ્રેસ માટે ચૂંટણી જીતવી સરળ બની જાય. અલબત્ત નરેશ પટેલ તરફથી આ પ્રકારનો કોઈ સંકેત નથી અપાયો પણ નરેશ પટેલની રાહુલ સાથેની નિકટતાના કારણે ભાજપમાં ચિંતાનો માહોલ તો પેદા થઈ જ ગયો છે.
જો નરેશ પટેલ કોગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી થાય તો કોગ્રેસ માટે ચૂંટણી જીતવી સરળ બની જાય. અલબત્ત નરેશ પટેલ તરફથી આ પ્રકારનો કોઈ સંકેત નથી અપાયો પણ નરેશ પટેલની રાહુલ સાથેની નિકટતાના કારણે ભાજપમાં ચિંતાનો માહોલ તો પેદા થઈ જ ગયો છે.
4/10
ગુજરાતમાં લાંબા સમયથી શાસનથી વંચિત કોગ્રેસ માટે આ ચૂંટણી કરો યા મરો સમાન રહેશે. કોગ્રેસ પણ એવા મુખ્યમંત્રી ચહેરાની શોધમાં છે જે રાજનીતિની સાથે તમામ સમાજના લોકોનું હિત વિશે વિચારતો હોય. જેના પર લોકો વિશ્વાસ મુકી શકે અને તેના પર કોઇ સવાલ પણ ના ઉઠાવી શકે.
ગુજરાતમાં લાંબા સમયથી શાસનથી વંચિત કોગ્રેસ માટે આ ચૂંટણી કરો યા મરો સમાન રહેશે. કોગ્રેસ પણ એવા મુખ્યમંત્રી ચહેરાની શોધમાં છે જે રાજનીતિની સાથે તમામ સમાજના લોકોનું હિત વિશે વિચારતો હોય. જેના પર લોકો વિશ્વાસ મુકી શકે અને તેના પર કોઇ સવાલ પણ ના ઉઠાવી શકે.
5/10
ખોડલધામ જેવું ધાર્મિક સ્થળ બનાવી નરેશ પટેલે પોતાની આગવી ઓળખ બનાવી છે. એટલું જ નહીં પણ તેમણે લેઉવા પટેલોને તેમણે એક કર્યા છે. રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે, નરેશ પટેલ કોગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડે તો આગામી મુખ્યમંત્રી બની શકે છે.
ખોડલધામ જેવું ધાર્મિક સ્થળ બનાવી નરેશ પટેલે પોતાની આગવી ઓળખ બનાવી છે. એટલું જ નહીં પણ તેમણે લેઉવા પટેલોને તેમણે એક કર્યા છે. રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે, નરેશ પટેલ કોગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડે તો આગામી મુખ્યમંત્રી બની શકે છે.
6/10
સામાજિક અને રાજકીય રીતે ખોડલધામના નરેશ પટેલની છબિ સ્વચ્છ છે અને તેમની વ્યવહાર કુશળતાને સૌ કોઇ જાણે છે. પાટીદાર ધાર્મિક સંગઠનોના બીજા નેતાઓ ભાજપના પગમાં આળોટે છે ત્યારે નરેશ પટેલ પહેલાંથી ભાજપ સાથે અંતર રાખીને ચાલતા રહ્યા છે તેના કારણે કોંગ્રેસ તરફ તે ઢળેલા હોવાનું મનાતું જ હતું.
સામાજિક અને રાજકીય રીતે ખોડલધામના નરેશ પટેલની છબિ સ્વચ્છ છે અને તેમની વ્યવહાર કુશળતાને સૌ કોઇ જાણે છે. પાટીદાર ધાર્મિક સંગઠનોના બીજા નેતાઓ ભાજપના પગમાં આળોટે છે ત્યારે નરેશ પટેલ પહેલાંથી ભાજપ સાથે અંતર રાખીને ચાલતા રહ્યા છે તેના કારણે કોંગ્રેસ તરફ તે ઢળેલા હોવાનું મનાતું જ હતું.
7/10
જો કોગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દે તો એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી સામે રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવશે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં કોગ્રેસ માટે જીતવું સરળ બની શકે છે. નરેશ પટેલનો વિકલ્પ શોધવો ભાજપ માટે મુશ્કેલ બની શકે છે.
જો કોગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દે તો એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી સામે રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવશે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં કોગ્રેસ માટે જીતવું સરળ બની શકે છે. નરેશ પટેલનો વિકલ્પ શોધવો ભાજપ માટે મુશ્કેલ બની શકે છે.
8/10
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ છે કે કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરીવાર ઓક્ટોમ્બર મહિનામાં ગુજરાતના પ્રવાસે આવશે તે સમયે કોગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવારના ચહેરાની જાહેરાત થઇ શકે છે. નરેશ પટેલે ખોડલધામમાંથી રાજીનામું આપ્યું ત્યારથી તેમના કોગ્રેસમાં સામેલ થવાની ચર્ચાઓ ચાલી રહી છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ છે કે કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરીવાર ઓક્ટોમ્બર મહિનામાં ગુજરાતના પ્રવાસે આવશે તે સમયે કોગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવારના ચહેરાની જાહેરાત થઇ શકે છે. નરેશ પટેલે ખોડલધામમાંથી રાજીનામું આપ્યું ત્યારથી તેમના કોગ્રેસમાં સામેલ થવાની ચર્ચાઓ ચાલી રહી છે.
9/10
તાજેતરમાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની યાત્રાએ આવ્યા અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસોન પ્રવાસ કર્યો ત્યારે નરેશ પટેલ સાથે તેમણે બંધબારણે એક કલાક બેઠક કરી હતી. તેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે કોગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી પાટીદાર મતો અંકે કરી શકે છે.
તાજેતરમાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની યાત્રાએ આવ્યા અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસોન પ્રવાસ કર્યો ત્યારે નરેશ પટેલ સાથે તેમણે બંધબારણે એક કલાક બેઠક કરી હતી. તેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે કોગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી પાટીદાર મતો અંકે કરી શકે છે.
10/10
રાજકોટઃ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન મહત્વની ભૂમિકા ભજવી શકે છે એ વાત કોગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષ સારી રીતે જાણે છે. બંન્ને પક્ષો પાટીદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ખોડલધામના નરેશ પટેલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે.
રાજકોટઃ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન મહત્વની ભૂમિકા ભજવી શકે છે એ વાત કોગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષ સારી રીતે જાણે છે. બંન્ને પક્ષો પાટીદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ખોડલધામના નરેશ પટેલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget