શોધખોળ કરો

એક સમયે ભલભલા બોલરોને ધ્રુજાવનાર આ બેટ્સમેન જીવે છે આવી હાલતમાં! જાણો શું છે કારણ

1/5
 48 વર્ષનો જયસૂર્યા 2011માં રિટાયર થતાં પહેલા શ્રીલંકન ક્રિકેટ ટીમનો મજબૂત સ્તંભ માનવામાં આવતો હતો. ભાગ્યે જ એવો કોઇ બોલર્સ હશે જેને જયસૂર્યાએ ફટકાર્યો ન હોય. જ્યારે તે ક્રીઝ પર હોય ત્યાં સુધી વિરોધી ટીમ કોઇપણ પ્રકારની રણનીતિ બનાવવા અસમર્થ હતી. જયસૂર્યાએ ધૂંઆધાર બેટિંગથી દુનિયાભરમાં પોતાના ફેન્સ બનાવ્યા હતાં. જોકે, હવે વધતી ઉંમર જયસૂર્યાને અસર કરે છે અને તેને ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડશે.
48 વર્ષનો જયસૂર્યા 2011માં રિટાયર થતાં પહેલા શ્રીલંકન ક્રિકેટ ટીમનો મજબૂત સ્તંભ માનવામાં આવતો હતો. ભાગ્યે જ એવો કોઇ બોલર્સ હશે જેને જયસૂર્યાએ ફટકાર્યો ન હોય. જ્યારે તે ક્રીઝ પર હોય ત્યાં સુધી વિરોધી ટીમ કોઇપણ પ્રકારની રણનીતિ બનાવવા અસમર્થ હતી. જયસૂર્યાએ ધૂંઆધાર બેટિંગથી દુનિયાભરમાં પોતાના ફેન્સ બનાવ્યા હતાં. જોકે, હવે વધતી ઉંમર જયસૂર્યાને અસર કરે છે અને તેને ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડશે.
2/5
 ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી જયસૂર્યા બે વાર શ્રીલંકન ક્રિકેટની પસંદગી સમિતિનો ચેરમેન રહ્યો હતો. જોકે, તેનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. એવો પણ આરોપ તેની પર લગાવવામાં આવ્યો કે તેના કાર્યકાળમાં સમિતિએ અનેક બદલાવ કર્યા જેને લીધે ખેલાડીઓ વચ્ચે ટીમમાં સ્થાન માટે અસુરક્ષાની લાગણી ઉદ્ભવી હતી. જેની તેમના પ્રદર્શન પર અસર પડી હતી. 2017માં જયસૂર્યા અને તેની ટીમે સાઉથ આફ્રિકા અને ભારત સામે ઘરેલુ શ્રેણી હાર્યા પછી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી જયસૂર્યા બે વાર શ્રીલંકન ક્રિકેટની પસંદગી સમિતિનો ચેરમેન રહ્યો હતો. જોકે, તેનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. એવો પણ આરોપ તેની પર લગાવવામાં આવ્યો કે તેના કાર્યકાળમાં સમિતિએ અનેક બદલાવ કર્યા જેને લીધે ખેલાડીઓ વચ્ચે ટીમમાં સ્થાન માટે અસુરક્ષાની લાગણી ઉદ્ભવી હતી. જેની તેમના પ્રદર્શન પર અસર પડી હતી. 2017માં જયસૂર્યા અને તેની ટીમે સાઉથ આફ્રિકા અને ભારત સામે ઘરેલુ શ્રેણી હાર્યા પછી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
3/5
 આ સમગ્ર પ્રક્રિયામાં એક મહિનાનો સમય થઇ શકે છે. તેમજ ઓપરેશન પછી કોઇ મુશ્કેલી ના થાય તે માટે દેખરેખમાં રાખવામાં આવશે. તે પણ જોવામાં આવશે ઓપરેશન પછી ફરી તે પગ ઉપર ઉભા થઇને ચાલી શકે છે કે નહીં
આ સમગ્ર પ્રક્રિયામાં એક મહિનાનો સમય થઇ શકે છે. તેમજ ઓપરેશન પછી કોઇ મુશ્કેલી ના થાય તે માટે દેખરેખમાં રાખવામાં આવશે. તે પણ જોવામાં આવશે ઓપરેશન પછી ફરી તે પગ ઉપર ઉભા થઇને ચાલી શકે છે કે નહીં
4/5
નવી દિલ્હીઃ શ્રીલંકન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રહેલ સનથ જયસૂર્યા હાલમાં પોતાના પગ પર ચાલી પણ નથી શકતા. એક સમયે બોલરોને ધ્રુજાવનાર જયસૂર્યા ઘૂંટણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેને ચાર ડગલા ચાલવા માટે પણ કાખઘોડીની મદદ લેવી પડે છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમના સિલેક્શન કમિટીના ચેરમેન રહ્યાં છે. 2017માં દક્ષિણ આફ્રિકા અને ભારતના હાથે ઘરઆંગણે શ્રીલંકન ટીમના કારમા પરાજય બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.
નવી દિલ્હીઃ શ્રીલંકન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રહેલ સનથ જયસૂર્યા હાલમાં પોતાના પગ પર ચાલી પણ નથી શકતા. એક સમયે બોલરોને ધ્રુજાવનાર જયસૂર્યા ઘૂંટણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેને ચાર ડગલા ચાલવા માટે પણ કાખઘોડીની મદદ લેવી પડે છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમના સિલેક્શન કમિટીના ચેરમેન રહ્યાં છે. 2017માં દક્ષિણ આફ્રિકા અને ભારતના હાથે ઘરઆંગણે શ્રીલંકન ટીમના કારમા પરાજય બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.
5/5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયસૂર્યાના ઘૂંટણનું ઓપરેશન ટૂંક સમયમાં જ થવાનું છે. એક રિપોર્ટ મુજબ સનથ જયસૂર્યા કાખઘોડી વગર ચાલી શકતો નથી અને તેના ઘૂંટણનું ઓપરેશન થવાનું છે. જયસૂર્યા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયા જઇ શકે છે. જ્યાં મેલબર્નમાં તેની સર્જરી થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયસૂર્યાના ઘૂંટણનું ઓપરેશન ટૂંક સમયમાં જ થવાનું છે. એક રિપોર્ટ મુજબ સનથ જયસૂર્યા કાખઘોડી વગર ચાલી શકતો નથી અને તેના ઘૂંટણનું ઓપરેશન થવાનું છે. જયસૂર્યા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયા જઇ શકે છે. જ્યાં મેલબર્નમાં તેની સર્જરી થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Embed widget