શોધખોળ કરો

આ ક્રિકેટર રોડ ક્રોસ કરતો હતો ને કારે જોરદાર ટક્કર મારીને ઉડાવતાં થયું મોત, જાણો કેવી હતી તેની ઈન્ટરનેશનલ કરીયર ?

અફઘાનિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન નજીબુલ્લાહ તારકઈ 2 ઓક્ટોબરના રોજ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારી હતી.

મુંબઈઃ જીવલેણ રોડ અકસ્માતે વધુ એક ક્રિકેટરનો ભોગ લીધો છે. આ ક્રિકેટર અફઘાનિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન નજીબુલ્લાહ તારકઈ છે. તારકઈ  2 ઓક્ટોબરના રોજ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારી હતી. તારકઈ ગંભીર રીતે ઘાયલ થયો થતાં તેની સર્જરી કરવી પડી હતી પણ છતાં તેને બચાવી શકાયો નથી.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપી છે. સીબીએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નજીબ 2 ઓક્ટોબરના રોજ કાર એક્સિડેન્ટમાં ઘાયલ થયા પછી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ને  કોમામાં હતો. તેના માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. તેની સર્જરી કરાઈ પણ તે સફળ નહોતી નિવડી.

આ ક્રિકેટર રોડ ક્રોસ કરતો હતો ને કારે જોરદાર ટક્કર મારીને ઉડાવતાં થયું મોત, જાણો કેવી હતી તેની ઈન્ટરનેશનલ કરીયર ?

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર નજીબુલ્લાહના નિધનની જાણકારી આપી હતી. ક્રિકેટમાં તારકઈએ પોતાની અંતિમ મેચ 8 સપ્ટેમ્બરના રોજ રમી હતી,  જેમાં તેણે 32 રન બનાવ્યા હતા. નજીબે અફઘાનિસ્તાન માટે 12 ટી20 ઈન્ટરનેશનલ અને એક વનડે મેચ રમી છે. નજીબે બાંગ્લાદેશમાં 2014ની ટી20 વર્લ્ડ કપમાં પોતાની ઈન્ટરનેશનલ કારકિર્દી શરૂ કરી હતી.

માર્ચ 2017માં આયરલેન્ડની સામે તેણે ટી20 સીરિઝમાં 90 રન બનાવ્યા હતા. જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર હતો. તેણે સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશની સામે પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તે  એકમાત્ર વન ડે 2017માં આયરલેન્ડની સામે રમ્યો હતો. તારકઈએ ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.20ની સરેરાશથી 2030 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 10 હાફ સેન્ચુરી છે અને તેનો સર્વાધિક સ્કોર 200 રન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget