શોધખોળ કરો

ભારતીય ટીમના આ ફાસ્ટ બોલરને આનંદ મહિન્દ્રાએ આપી SUV, બોલરે શું આપી રીટર્ન ગિફ્ટ

ભારત માટે ક્રિકેટ રમવું મારા જીવનનું સૌથી મોટું સમ્માન છે. અહીં પહોંચવા સુધીનો રસ્તો ઘણો મુશ્કેલ છે.

એક સીનિયર ખેલાડી ઈજાગ્રસ્ત થયા બાદ યુવા ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ટીમને તેના જ ઘરમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ગાબામાં રમાયેલ સીરીઝના અંતિમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પોતાના યુવા ખેલાડીઓના દમદાર પ્રદર્શનના જોરે હારેલી બાજી જીતી લીધી હતી. ભારતના આ કારનામા બાદ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટીમ ઇન્ડિયાના છ ખેલાડીઓને ગિફ્ટમાં મહિન્દ્રા થાર SUV આપવાની જાહેરાત કરી હતી. આનંદે હવે પોતાનું વચન પૂરું કહરતાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર ટી નટરાજનને મહિન્દ્રા થાર SUV ગિફ્ટ કરી છે. નટરાજને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી કારની તસવીર શેર કરીને તેની જાણકારી આપી છે.

નટરાજને પણ આપી રિટર્ન ગિફ્ટ

નટરાજને પણ કારના બદલામાં આનંદ મહિન્દ્રાને રિટર્ન ગિફ્ટ આપી છે. તેણએ ગાબા ટેસ્ટમાં પહેલ પોતાની જર્સી પોતાની સાઈન સાથે આનંદને રિટર્ન ગિફ્ટમાં આપી છે. સાથે જ તેમણે ટ્વીટ કરીને કહ્યું, “ભારત માટે ક્રિકેટ રમવું મારા જીવનનું સૌથી મોટું સમ્માન છે. અહીં પહોંચવા સુધીનો રસ્તો ઘણો મુશ્કેલ છે. જે રીતે મને તમારો પ્રેમ મળ્યો છે, તેનાથી હું અભિભૂત થઈ ગયો છું.”

નટરાજને બીજા ટ્વિટમાં લખ્યું કે હું આજે ખૂબસુરત મહિન્દ્રા થાર ચલાવીને ઘેર આવ્યો. હું શ્રી આનંદ મહિન્દ્રાનો આભાર માનું છે. જેમણે મારી સફરની ઓળખી અને મારો જુસ્સો વધાર્યો. ક્રિકેટ માટે તમારો પ્યાર મોટો છે સર. હું તમને ગાબા ટેસ્ટનું મારુ શર્ટ સાઈન કરીને તમને રિટર્ન ગિફ્ટ કરી રહ્યો છું.

નોંધનીય છે કે, આનંદ મહિન્દ્રાએ મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ અને નવદીપ સૈનીને એમ 6 ખેલાડી એસયૂવી કાર ગિફ્ટમાં આપવાનું વચન આપ્યું છે.

આ પહલે પણ આનંદ મહિન્દ્રાએ ઘણી વખત આ રીતે ખેલાડીઓનું મનબોળ વધાર્યું છે. આનંદ મહિન્દ્રાએ આ પહેલા TUV 300 કિદાંબી શ્રીકાંતને 2017માં સિરીઝનું ટાઈટલ જીતવા પર ગિફ્ટમાં આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget