શોધખોળ કરો

ICC World Cup 2023: આ ટીમ જીતશે વિશ્વ કપ, 1987 સાથે છે ખાસ કનેક્શન, આ જ્યોતિષની દરેક ભવિષ્યવાણી પડી છે સાચી

ICC World Cup 2023 Prediction: વૈજ્ઞાનિક જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ આગાહી કરી છે કે વર્ષ 1987માં જન્મેલા કેપ્ટન ભારત દ્વારા યોજાઈ રહેલા મેન્સ વનડે વર્લ્ડ કપ જીતશે.

ICC World Cup 2023 Prediction: વૈજ્ઞાનિક જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ આગાહી કરી છે કે વર્ષ 1987માં જન્મેલા કેપ્ટન ભારત દ્વારા યોજાઈ રહેલા મેન્સ વનડે વર્લ્ડ કપ જીતશે. તે આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે, તાજેતરમાં મોટી રમતગમતની ઘટનાઓમાં 1986માં જન્મેલા ખેલાડીઓ/કેપ્ટનની જગ્યા 1987માં જન્મેલા ખેલાડીઓ દ્વારા લેવામાં આવી છે. તેના અહેવાલો અનુસાર, લોબોએ 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓની સચોટ ભવિષ્યવાણી કરી હતી.

જોકોવિચ અને લિયોનેલ મેસીની પણ આગાહી સાચી પડી હતી

આ જ્યોતિષીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાફેલ નડાલને પછાડનાર ટેનિસ સુપરસ્ટાર નોવાક જોકોવિચનો જન્મ 1987માં થયો હતો જ્યારે નડાલનો જન્મ 1986માં થયો હતો. આ ઉપરાંત, જ્યારે હ્યુગો લોરિસ (જન્મ 1986) કેપ્ટન હતો ત્યારે 2018 FIFA વર્લ્ડ કપ ફ્રાન્સે જીત્યો હતો. તાજેતરમાં 2022 ફૂટબોલ વર્લ્ડ કપ લિયોનેલ મેસી (જન્મ 1987) ના નેતૃત્વ હેઠળ આર્જેન્ટિનાએ જીત્યો હતો.

શાકિબ અલ હસન અને રોહિત શર્માનો જન્મ 1987માં થયો છે
વર્તમાન વર્લ્ડ કપ વિશે વાત કરતા લોબોએ કહ્યું કે જ્યારે ઈંગ્લેન્ડે 2019માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે ઈયોન મોર્ગન (1986માં જન્મેલા) કેપ્ટન હતા. ત્યારબાદ તેણે ભવિષ્યવાણી કરી કે વર્ષ 1987માં જન્મેલ કેપ્ટન 2023નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે. તેણે કહ્યું કે- શાકિબ અલ હસનનો જન્મ 1987માં થયો છે, પરંતુ બાંગ્લાદેશની ટીમ એટલી મજબૂત નથી. તો બીજી તરફ 1987માં જન્મેલા એકમાત્ર કેપ્ટન આપણા રોહિત શર્મા જ છે. તે વર્લ્ડ કપ જીતશે. લોબોએ આ દાવો કર્યો છે. શાકિબનો જન્મ 24 માર્ચ 1987ના રોજ થયો હતો જ્યારે ભારતીય કેપ્ટન રોહિતનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ થયો હતો.ICC World Cup 2023: આ ટીમ જીતશે વિશ્વ કપ, 1987 સાથે છે ખાસ કનેક્શન, આ જ્યોતિષની દરેક ભવિષ્યવાણી પડી છે સાચી

રોહિત ભારત બની શકે છે ગેમ ચેન્જર
તો બીજી તરફ, ભારતના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરનું માનવું છે કે કેપ્ટન રોહિતે ક્રિઝ પર સમય પસાર કરવો જોઈએ અને વર્લ્ડ કપમાં મોટી ઈનિંગ રમવી જોઈએ. તેણે કહ્યું કે, રોહિત શર્મા ખતરનાક બેટ્સમેન છે. જો તે 35 ઓવર સુધી મેદાન પર રહે તો ભારતનો સ્કોર 350 ની આસપાસ રહેવાની ખાતરી છે. જો તે તે પ્રકારના એપ્રોચ સાથે રમશે તો સારુ પરિણામ આવશે. રોહિત સૌથી સફળ ODI બેટ્સમેનોમાંનો એક છે. તેણે 251 મેચોમાં 30 સદી અને 52 અર્ધસદીની મદદથી 48.85ની સરેરાશથી 10112 રન બનાવ્યા છે.

(Disclaimer: એબીપી નેટવર્ક પ્રા.લિ.અને/અથવા એબીપી લાઈવ કોઈપણ રીતે આ લેખની સામગ્રી/અથવા અહીં વ્યક્ત કરાયેલા વિચારોનું સમર્થન કરતું નથી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
તાલિબાનના ડરથી ફફડ્યું પાકિસ્તાન: PSL ને લઈને લેવાયો મોટો નિર્ણય, ખાલી સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો
તાલિબાનના ડરથી ફફડ્યું પાકિસ્તાન: PSL ને લઈને લેવાયો મોટો નિર્ણય, ખાલી સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો

વિડિઓઝ

Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર સંસદમાં બોલશે પીએમ મોદી, લોકસભામાં બપોરે 2 વાગ્યે સંબોધન
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
LPG ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બૉય માંગી રહ્યો છે એકસ્ટ્રા રૂપિયા? અહી કરી શકો છો ફરિયાદ
LPG ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બૉય માંગી રહ્યો છે એકસ્ટ્રા રૂપિયા? અહી કરી શકો છો ફરિયાદ
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ
Anganwadi workers: હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Embed widget