શોધખોળ કરો

રોહિત શર્માની ઈજા અંગે મોટી જાહેરાત, જાણો આઈપીએલમાં પાછો ફરશે કે નહીં? ભારતની ટીમમાં સમાવાશે કે નહીં?

રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાંથી પણ ઇજાના કારણે પડતો મુકાયો છે, જો ઇજામાંથી બહાર નીકળશે તો ટીમ ઇન્ડિયામાં પણ તેના રમવાની સંભવાના બની શકે છે

નવી દિલ્હીઃ આઇપીએલમાં ઇજાગ્રસ્ત થયેલા રોહિત શર્માની ઇજા અંગે મોટુ અપડેટ સામે આવ્યુ છે. એમઆઇ સાથે જોડાયેલા સુત્રોએ રોહિતના જલ્દીથી કમબેકની પુષ્ટી કરી છે, રિપોર્ટ છે કે રોહિત શર્મા પ્લેઓફની મેચો રમી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ મુંબઇ ઇન્ડિયન્સના નિયમિત કેપ્ટન રોહિત શર્માને ડાબા પગની ઇજા એટલે કે નસોમાં ખેંચના (હેમસ્ટ્રિંગની ઇજા) કારણે ટીમમાંથી બહાર છે. મુંબઇ ઇન્ડિયન્સના નજીકના સુત્રોએ ગોપતનીયતાની શરત પર પીટીઆઇને કહ્યું કે, એ વાતની ખુબ સંભાવના છે કે રોહિત પ્લેઓફમાં રમશે. ટીમના ટૉપના બે સ્થાન નક્કી થયા બાદ તેની પાસે ફિટ થવાનો વધારાનો સમય રહેશે. મુંબઇ ઇન્ડિયન્સના નજીકના સુત્રો અનુસાર, રોહિત શર્મા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં ટીમમાં વાપી કરી શકતો હતો, પરંત હવે જ્યારે દિલ્હી વિરુદ્ધની જી બાદ મુંબઇ 18 પૉઇન્ટ થઇ ગયા છે, તો તે મેચનુ કોઇ મહત્વ નથી રહ્યું. આવામાં રોહિત શર્મા પ્લેઓફમાં જ ટીમમાં વાપસી કરી શકે છે. રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાંથી પણ ઇજાના કારણે પડતો મુકાયો છે, જો ઇજામાંથી બહાર નીકળશે તો ટીમ ઇન્ડિયામાં પણ તેના રમવાની સંભવાના બની શકે છે. ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધની મેચમાં રોહિત શર્માના ડાબા પગની નસો ખેંચાઇ ગઇ હતી, આ ઇજાના કારણે તેને નેશનલ ટીમમાં પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ બહાર રખાયો છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધની મેચ દરમિયાન પોલાર્ડે કહ્યું- રોહિત શર્મા સાજો થઇ રહ્યો છે, અને આશા છે કે તે જલ્દી વાપસી કરશે. આઇપીએલ 2020ની 51મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 9 વિકેટે હરાવીને પ્લેઓફમાં પોતાનુ સ્થાન નક્કી કરી લીધુ છે. આ સિઝનમાં મુંબઇની આ 9મી જીત છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: ધોરાજી -ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.8ની તીવ્રતાનો આંચકો, 12 કલાકમાં 2 આંચકા
Earthquake: ધોરાજી -ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.8ની તીવ્રતાનો આંચકો, 12 કલાકમાં 2 આંચકા
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: ધોરાજી -ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.8ની તીવ્રતાનો આંચકો, 12 કલાકમાં 2 આંચકા
Earthquake: ધોરાજી -ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.8ની તીવ્રતાનો આંચકો, 12 કલાકમાં 2 આંચકા
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
Embed widget