શોધખોળ કરો

IND vs AUS: આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે ટી20 રમવા મેદાનમાં ઉતરશે બુમરાહ, જાણો કોણ થશે બહાર

રિપોર્ટ છે કે મોહાલી ટી20 હાર્યા બાદ નાગપુરી ટી20માં જસપ્રીત બુમરાહને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.

IND vs AUS 2022: ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે 208 રનો વિશાળ ટાર્ગેટ આપ્યો છતાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ માટે ખાસ કરીને બૉલિંગ ડિપાર્ટમેન્ટને દોષી આપવામાં આવી રહ્યો છે. એશિયા કપથી લઇને હજુ પણ ભારતીની બૉલિંગ લાઇન અપ પર સવાલો ઉઠી રહ્યા છે, હવે આ કડીમાં વધુ એક અપડેટ સામે આવ્યુ છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી20 મેચમાં ભારતના સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહની વાપસી થશે.

રિપોર્ટ છે કે મોહાલી ટી20 હાર્યા બાદ નાગપુરી ટી20માં જસપ્રીત બુમરાહને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે. બુમરાહ જોકે પુરેપુરો ફિટ ના હોવાના કારણે મોહાલી ટી20માં ન હતો રમી શક્યો.  

ક્રિકબઝને ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (બીસીસીઆઇ)ના એક સુત્રએ નાગપુર ટી20માં બુમરાહની પસંદગી પર વાત કહી હતી. ટીમ મેનેજમેન્ટ તેને લઇને કોઇ ઉતાવણ નથી કરવા માંગતુ. હાલ બુમરાહ નેટ્સમાં શાનદાર બૉલિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે.

જો જસપ્રીત બુમરાહની નાગપુર ટી20માં વાપસી થાય છે, તો ઉમેશ યાદવને બહાર બેસવુ પડી શકે છે. ખરેખરમાં ઉમેશ યાદવ આગામી ટી20 વર્લ્ડકપનો ભાગ નથી. તેને મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામા આવ્યો છે. શમી સીરીઝ શરૂ થયા પહેલા કૉવિડ 19ની ઝપેટમાં આવી ગયો હતો. 

T20 World Cup પહેલાં ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડી થયો બહાર, તો આ બે ખેલાડીની થઈ વાપસી - 
T20 World Cup: આ વર્ષે ઓક્ટોમ્બર - નવેમ્બરમાં ટી20 વર્લ્ડ કપ રમાશે. T20 વર્લ્ડ કપ માટે આવનારા ગણતરીના દિવસોમાં જ ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. આ પહેલાં ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ અને એક સારા સમાચાર આવ્યા છે. સારા સમાચાર એ છે કે, ઈજાગ્રસ્ત હોવાના કારણે એશિયા કપ 2022માંથી બહાર રહેલા સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ હવે સ્વસ્થ થઈ ગયા છે અને તેમણે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. જેથી હવે આ બંને બોલર ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં શામેલ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget