શોધખોળ કરો

દુબઇમાં રમાનારી IPL મેચ જોવા દર્શકો જઇ શકશે, જાણો શું હશે નિયમ

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સચિવ મુબાશશિર ઉસ્માનીએ શુક્રવારે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે છે તો તે સંયુક્ત આરબ અમીરાતમાં રમાનારી આઇપીએલમાં સ્ટેડિયમોમાં 30 થી 50 ટકા સુધી દર્શકો ભરવા ઇચ્છશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13ની સિઝન આ વખતે દુબઇના મેદાનોમાં રમાવવાની છે. કોરોના વાયરસને લઇને ભારતમાં આઇપીએલ 2020નુ આયોજન શક્ય ન બની શક્યુ નથી. હવે આ આખી ટૂર્નામેન્ટ યુએઇમાં ખસેડવામાં આવી છે. અહીં એમિરેટ્સ ક્રિકટ બોર્ડ સ્ટેડિયમમાં દર્શકોને જવાની પરવાનીગી આપી શકે છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સચિવ મુબાશશિર ઉસ્માનીએ શુક્રવારે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે છે તો તે સંયુક્ત આરબ અમીરાતમાં રમાનારી આઇપીએલમાં સ્ટેડિયમોમાં 30 થી 50 ટકા સુધી દર્શકો ભરવા ઇચ્છશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની તારીખોની જાહેરાત કરતાં અધ્યક્ષ વ્રજેશ પટેલે પીટીઆઇને કહ્યું હતુ કે હતુ કે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી યોજાનારી ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન દર્શકોને મેદાન પર જવાની અનુમતી આપવાનો ફેંસલો સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સરકાર દ્વારા લેવામાં આવશે. દુબઇમાં રમાનારી IPL મેચ જોવા દર્શકો જઇ શકશે, જાણો શું હશે નિયમ ખાસ વાત છે કે, તારીખોની જાહેરાત બાદ પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ પણ યુએઇમાં આઇપીએલ કરાવવાને લઇને ભારત સરકારની મંજૂરીની રાહ જોઇ રહ્યું છે. ઉસ્માનીએ ફોન પર કહ્યું કે એકવાર અમને બીસીસીઆઇ તરફથી પુષ્ટી થઇ જાય તો અમે અમારી સરકારની પાસે પૂર્ણ પ્રસ્તાવ અને માનક પરિચાલન પ્રક્રિયાની સાથે જઇશુ, જો અમારા અને બીસીસીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેને વધુમાં કહ્યું કે જો અમારુ બધુ બરાબર રહેશે તો અમે સ્ટેડિયમમાં દર્શકોની હાજરી લઇશું, મોટા ભાગની ટૂર્નામેન્ટમાં દર્શકોની સંખ્યા 30 થી 50 ટકા સુધી હોય છે. અમે પણ આ સંખ્યાની આશા રાખીએ છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત,  અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત, અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત,  અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત, અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
Arshdeep Singh: અર્શદીપ સિંહે કોલકાતામાં રચ્યો ઇતિહાસ, બુમરાહ-ચહલ સહિત ઘણા દિગ્ગજોને છોડ્યા પાછળ, બનાવ્યો અનોખો રેકોર્ડ
Arshdeep Singh: અર્શદીપ સિંહે કોલકાતામાં રચ્યો ઇતિહાસ, બુમરાહ-ચહલ સહિત ઘણા દિગ્ગજોને છોડ્યા પાછળ, બનાવ્યો અનોખો રેકોર્ડ
JDUનું મણિપુરમાં  ‘અભિ બોલા અભિ ફોક’, ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ પ્રમુખને હટાવ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ
JDUનું મણિપુરમાં ‘અભિ બોલા અભિ ફોક’, ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ પ્રમુખને હટાવ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ
IND vs ENG: ભારતના સ્ટાર ખેલાડીને મળી વોર્નિંગ ,જો ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન ન કર્યું તો થઈ જશે ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી
IND vs ENG: ભારતના સ્ટાર ખેલાડીને મળી વોર્નિંગ ,જો ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન ન કર્યું તો થઈ જશે ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી
Embed widget