શોધખોળ કરો

દુબઇમાં રમાનારી IPL મેચ જોવા દર્શકો જઇ શકશે, જાણો શું હશે નિયમ

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સચિવ મુબાશશિર ઉસ્માનીએ શુક્રવારે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે છે તો તે સંયુક્ત આરબ અમીરાતમાં રમાનારી આઇપીએલમાં સ્ટેડિયમોમાં 30 થી 50 ટકા સુધી દર્શકો ભરવા ઇચ્છશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13ની સિઝન આ વખતે દુબઇના મેદાનોમાં રમાવવાની છે. કોરોના વાયરસને લઇને ભારતમાં આઇપીએલ 2020નુ આયોજન શક્ય ન બની શક્યુ નથી. હવે આ આખી ટૂર્નામેન્ટ યુએઇમાં ખસેડવામાં આવી છે. અહીં એમિરેટ્સ ક્રિકટ બોર્ડ સ્ટેડિયમમાં દર્શકોને જવાની પરવાનીગી આપી શકે છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સચિવ મુબાશશિર ઉસ્માનીએ શુક્રવારે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે છે તો તે સંયુક્ત આરબ અમીરાતમાં રમાનારી આઇપીએલમાં સ્ટેડિયમોમાં 30 થી 50 ટકા સુધી દર્શકો ભરવા ઇચ્છશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની તારીખોની જાહેરાત કરતાં અધ્યક્ષ વ્રજેશ પટેલે પીટીઆઇને કહ્યું હતુ કે હતુ કે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી યોજાનારી ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન દર્શકોને મેદાન પર જવાની અનુમતી આપવાનો ફેંસલો સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સરકાર દ્વારા લેવામાં આવશે. દુબઇમાં રમાનારી IPL મેચ જોવા દર્શકો જઇ શકશે, જાણો શું હશે નિયમ ખાસ વાત છે કે, તારીખોની જાહેરાત બાદ પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ પણ યુએઇમાં આઇપીએલ કરાવવાને લઇને ભારત સરકારની મંજૂરીની રાહ જોઇ રહ્યું છે. ઉસ્માનીએ ફોન પર કહ્યું કે એકવાર અમને બીસીસીઆઇ તરફથી પુષ્ટી થઇ જાય તો અમે અમારી સરકારની પાસે પૂર્ણ પ્રસ્તાવ અને માનક પરિચાલન પ્રક્રિયાની સાથે જઇશુ, જો અમારા અને બીસીસીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેને વધુમાં કહ્યું કે જો અમારુ બધુ બરાબર રહેશે તો અમે સ્ટેડિયમમાં દર્શકોની હાજરી લઇશું, મોટા ભાગની ટૂર્નામેન્ટમાં દર્શકોની સંખ્યા 30 થી 50 ટકા સુધી હોય છે. અમે પણ આ સંખ્યાની આશા રાખીએ છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યોGandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget