શોધખોળ કરો

સીએસકે માટે સારા સમાચાર, ધોનીની ટીમમાં આ સ્ટાર ખેલાડીની થશે વાપસી, જાણો વિગતે

એકપણ મેચ ના રમનારા તાહિરે કહ્યું આ વાતથી મને દુઃખ છે, પરંતુ હુ ટીમ માટે ડ્રિંક્સ લઇને જવુ છુ તે માટે ખુશ છું. તેનાથી મને કોઇ ફરક નથી પડતો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 સિઝન અડધી પુરી થઇ ગઇ છે. તેમ છતાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ કંઇક ખાસ પ્રદર્શન નથી કરી શકી. ધોનીની ટીમ આ સિઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે ટીમ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઇ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા સ્ટાર ખેલાડી ઇમરાન તાહિર ફરીથી મોકો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં ઇમરાન તાહિરને એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો. એકપણ મેચ ના રમનારા તાહિરે કહ્યું આ વાતથી મને દુઃખ છે, પરંતુ હુ ટીમ માટે ડ્રિંક્સ લઇને જવુ છુ તે માટે ખુશ છું. તેનાથી મને કોઇ ફરક નથી પડતો. તાહિરે ટ્વીટ કરીને લખ્યું-જ્યારે હુ રમુ છુ ત્યારે કેટલાય ખેલાડી મારા માટે ડ્રિંક્સ લઇને આવે છે, હવે જ્યાર તે ખેલાડી હકદાર છે, તો તેના માટે મારી ફરજ છે કે હુ આવુ કરુ. આ મારા રમવા કે ના રમવાની વાત નથી. આ ટીમને જીતવાની વાત છે.જો મને મોકો મળશે તો હુ મારુ સર્વશ્રેષ્ઠ કરીશ, પણ મારા માટે ટીમ ખુબ મહત્વની છે. ચેન્નાઇની ટીમ ગઇ મેચમાં પિયુષ ચાવલા, રવિન્દ્ર જાડેજા અને કર્ણ શર્માને મોકો આપ્યો હતો, પરંતુ ઇમરાન તાહિરને મોકો ના અપાતા ફેન્સ ખુબ નિરાશ થયા હતા. જોકે ટીમના સીઇઓએ તાહિરને આગળની મેચમાં રમાડવાના સંકેત આપ્યા છે. સીઇઓએ કહ્યું- ઇમરાન તાહિર અમારી ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે, ઇમરાન તાહિર આઇપીએલની મીડ સિઝન બાદ મુખ્ય ભૂમિકા નિભાવતો દેખાશે. તમે જુઓ બહુ જલ્દી ઇમરાન તાહિરને મેદાનમાં ઉતરવાનો મોકો મળશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget