શોધખોળ કરો

ચોથી ટેસ્ટમાં હાર ભારતીય ટીમ માટે બની શકે છે ખતરો, ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે છે મહત્વની, જાણો વિગતે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ અમદાવાની ડે-નાઇટ ટેસ્ટ જીતીને 2-1થી આગળ આવી ગઇ છે. આવામાં હવે સીરીઝની એકમાત્ર ટેસ્ટ બાકી રહી છે, જે ભારત માટે ખતરો સાબિત થઇ શકે છે

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મોટેરાની ટેસ્ટમાં ભારતીય ટીમ 10 વિકેટ જીત મેળવતાં જ ભારતને મોટો ફાયદો થયો છે. ટીમ ઇન્ડિયા હવે 71 પૉઇન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલની નજીક પહોંચી ગઇ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં અગાઉથી ન્યૂઝીલેન્ડની ટીમે જગ્યા બનાવી લીધી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ અમદાવાની ડે-નાઇટ ટેસ્ટ જીતીને 2-1થી આગળ આવી ગઇ છે. આવામાં હવે સીરીઝની એકમાત્ર ટેસ્ટ બાકી રહી છે, જે ભારત માટે ખતરો સાબિત થઇ શકે છે. આગામી ચોથી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 4થી માર્ચે મોટેરા સ્ટેડિયમમાં જ રમાવવાની છે. આ ટેસ્ટ મેચ ભારતે જીતવી પડશે કાં તોં ડ્રો કરાવવી પડશે. જો ઇંગ્લેન્ડ આ ટેસ્ટ જીતશે તો ભારત માટે ખતરો ઉભો થઇ શકે છે. આગામી 18 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ લૉર્ડ્સમાં રમાવવાની છે. હાલ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. જ્યારે હાલ ભારત પાસે 71 પૉઇન્ટ છે અને હાર મળ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ 64.1 પૉઇન્ટ સાથે ચોથા નંબર પર છે. જો ચોથી ટેસ્ટ ઇંગ્લેન્ડ જીતે છે તો સીરીઝ 2-2થી ડ્રૉ થશે અને આ સાથે જ ત્રીજા નંબર પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ સીધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી જશે. હાલમાં ન્યૂઝીલેન્ડ એક નંબર પર, ભારત બીજા નંબર પર અને ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પર છે, જ્યારે ઇંગ્લેન્ડ ચોથા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget