શોધખોળ કરો

IND vs SL: ત્રીજી વનડેમાં શું હશે પીચનો મિજાજ, કોણે કરશે મદદ, જાણો અહીં......

બન્ને દેશની ક્રિકેટ ટીમો આજે સીરીઝની અંતિમ વનડે મેચ રમવા માટે મેદાનામાં ઉતરશે, બન્ને ટીમોનો પ્રયાસ જીત મેળવવાનો રહેશે.

IND vs SL Pitch Report: શનિવારે એટલે કે 15મી જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકાની ટીમો ફરી એકવાર ત્રીજી વનડેમાં આમને સામને ટકરાશે. આ મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે, બપોરે 1.30 વાગે મેચ શરૂ થશે, પરંતુ આ પહેલા પીચ રિપોર્ટ જાણો, જાણો શુ છે અહીં પીચનો મિજાજ ને કોણે કરશે વધુ મદદ......

પીચ રિપોર્ટ
બન્ને દેશની ક્રિકેટ ટીમો આજે સીરીઝની અંતિમ વનડે મેચ રમવા માટે મેદાનામાં ઉતરશે, બન્ને ટીમોનો પ્રયાસ જીત મેળવવાનો રહેશે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ શરૂઆતની પ્રથમ બે વનડે મેચો જીતીને સીરીઝ પર 2-0થી કબજો જમાવી ચૂકી છે. 

શું છે કહે છે પીચ રિપોર્ટ
આજની મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે, આ પહેલા કેરાલાના તિરુવનંતપુરના ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમની પીચનો રિપોર્ટ જાણી લઇએ. આજની મેચ ગ્રીન ફિલ્ડની પીચ પર રમાશે, આ પીચની વાત કરીએ તો, અહીં બેટ્સમેનો માટે મુશ્કેલ બની શકે છે. 

આ પીચના આંકડાની વાત કરીએ તો, અહીંની પીચથી સ્પીનરો અને ફાસ્ટ બૉલરોને મદદ મળી શકે છે, જ્યારે બેટ્સમેનોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ પીચ પર ટૉસ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જોકે, આ પીચ પર બેટ અને બૉલની વચ્ચે રોમાંચક લડાઇ જોવા મળી શકે છે. અહીં સ્કૉર નીચો રહેવાની પુરેપુરી સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની ટીમ ઇન્ડિયા પહેલાથી બન્ને શરૂઆતી વનડે મેચો જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂકી છે, અને સીરીઝ પર કબજો જમાવી દીધો છે, આજની મેચ ભારતીય ટીમ માટે માત્ર ઔપચારિક બની રહેશે, આ કારણે ટીમમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.

ભારત ઈતિહાસ રચવાની નજીક

ત્રીજી વનડેમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડવાની તક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોઈપણ એક દેશ સામે વનડેમાં સંયુક્ત રીતે 95-95 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં શ્રીલંકાને હરાવશે તો તે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે. ત્યારે ભારત વન-ડે ઈતિહાસમાં કોઈપણ એક દેશ સામે સૌથી વધુ જીત મેળવનાર દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 141માંથી 95 વનડે જીતી છે. આ સાથે જ ભારતે શ્રીલંકા સામે 164 વનડેમાંથી 95માં જીત મેળવી છે.

ભારતીય ટીમ પદ્મનાભસ્વામી મંદિર પહોંચી

ટીમ ઈન્ડિયાએ રવિવાર, 15 જાન્યુઆરીએ શ્રીલંકા સામે વનડે શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા હતા. આ ખેલાડીઓએ અહીં પહોંચીને ભગવાનના આશીર્વાદ લીધા અને પ્રાર્થના પણ કરી હતી. પૂજા દરમિયાન તમામ ભારતીય ખેલાડીઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા જોઈએ. આ ડ્રેસમાં ભારતીય ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું -
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું - "જો યુદ્ધ બંધ નહીં થાય, તો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું -
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું - "જો યુદ્ધ બંધ નહીં થાય, તો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય"
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
Embed widget