શોધખોળ કરો

ઈંગ્લેન્ડ પ્રવાસ પર આવી હોઈ શકે છે ભારતની ટીમ, જાણો ક્યાં ખેલાડીને મળશે તક

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂને પ્રથમ ટેસ્ટ મેચથી શરૂ થશે.

India Squad For England 5 Match Test Series: ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂને પ્રથમ ટેસ્ટ મેચથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછી આ ભારતની પહેલી ટેસ્ટ શ્રેણી હશે.

આ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને નવો ટેસ્ટ કેપ્ટન મળશે તે નિશ્ચિત માનવામાં આવે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, યુવા શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહેશે.  યશસ્વી જયસ્વાલને વાઈસ-કેપ્ટન બનાવી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રીત બુમરાહની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેને કેપ્ટનશીપ આપવામાં આવશે નહીં.

આ ખેલાડીઓને મળી શકે છે તક

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સાઇ સુદર્શનને તક મળવાની અપેક્ષા છે. સુદર્શને IPL 2025 માં પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. તે યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. આ ઉપરાંત શ્રેયસ ઐયર પણ ટીમમાં વાપસી કરી શકે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તક મળવી મુશ્કેલ છે.

ફાસ્ટ બોલરોમાં જસપ્રીત બુમરાહની સાથે પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણા પણ સામેલ થઈ શકે છે. આ સિવાય 15 સભ્યોની ટીમમાં ફક્ત બે સ્પિનરોનો જ સમાવેશ થઈ શકે છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે લગભગ 20 ખેલાડીઓના જૂથની પસંદગી કરી શકાય છે. 15  સભ્યોની ટીમ સિવાય, બાકીના ખેલાડીઓને ટીમ સાથે ટ્રાવેલ રિઝર્વ તરીકે મોકલી શકાય છે.

ટીમ ઈન્ડિયા 20 જૂનથી શરૂ થતી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે રમવા માટે તૈયાર છે. ટેસ્ટ સેટઅપમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ વગરતેમની પહેલી શ્રેણી હશે.       

ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ - શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, નિતીશ કુમાર રેડ્ડી, જસરપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ.     

સંભવિત ટ્રાવેલ રિઝર્વ્ડ  ખેલાડીઓ- આકાશદીપ, શાર્દુલ ઠાકુર, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર અને દેવદત્ત પડિકલ  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
Embed widget