શોધખોળ કરો

KL Rahul Ind Vs Sa T20 WC: સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્લેઇંગ- 11માંથી બહાર થશે કેએલ રાહુલ? બેટિંગ કોચે શું આપ્યો જવાબ

ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી પ્રદર્શન સારુ રહ્યું છે

ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી પ્રદર્શન સારુ રહ્યું છે. ટીમ ઇન્ડિયા રવિવારે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવ્યું છે. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયાની નજર સીધી સેમિફાઈનલમાં પહોંચવા પર રહેશે.

છેલ્લી બે મેચમાં ઓપનર કેએલ રાહુલની બેટિંગ ચિંતાજનક રહી છે. કેએલ રાહુલનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બન્યો છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની પ્લેઈંગ-11માંથી બહાર કરવામાં આવશે.

'ઋષભ એક મહાન ખેલાડી છે પણ...'

આ ચર્ચા વચ્ચે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે ટીમની રણનીતિ અંગે વાત કરી હતી. વિક્રમ રાઠોડનું કહેવું છે કે કેએલ રાહુલના બદલે રિષભ પંતને લેવાનો કોઈ વિચાર નથી. કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરશે, આપણે જાણીએ છીએ કે રિષભ એક મહાન ખેલાડી છે પરંતુ ટીમમાં માત્ર 11 લોકો જ રમી શકે છે.

વિક્રમે કહ્યું હતું કે અમે હંમેશા રિષભ સાથે વાત કરીએ છીએ કે તે હંમેશા માનસિક અને શારીરિક રીતે તૈયાર રહે. જેથી તે ગમે ત્યારે પ્લેઇંગ-11માં આવી શકે. નોંધનીય છે કે ઋષભ પંત ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ છે, પરંતુ તે હજુ સુધી એકપણ મેચ રમી શક્યો નથી.જો કેએલ રાહુલની વાત કરીએ તો તે પાકિસ્તાન સામે માત્ર 4 રન અને નેધરલેન્ડ સામે 9 રન બનાવીને આઉટ થયો હતો. આ જ કારણ છે કે તેની જગ્યાએ ઋષભ પંતને ઓપનિંગમાં લેવાની ચર્ચા છે.

Virat Kohli Meets Pakistani Players:  2022ના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતીય ટીમ ગ્રુપ બીમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતીને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ટીમ ઇન્ડિયાએ 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે તેની ત્રીજી મેચ રમવાની છે. આ મેચ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાકિસ્તાની ખેલાડીઓને મળ્યો હતો. આ મેચ પહેલા ભારતના દિગ્ગજ બેટ્સમેન અને વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં વિરાટ કોહલી પાકિસ્તાની ખેલાડીઓ શાહીન આફ્રિદી અને હારિસ રઉફને મળ્યો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget