શોધખોળ કરો

Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ

India skipper Rohit Sharma: બીસીસીઆઈએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર તેની તસવીરો શેર કરી હતી. નોંધનીય છે કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બની હતી

India skipper Rohit Sharma: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે પોઝ આપ્યા હતા. બીસીસીઆઈએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર તેની તસવીરો શેર કરી હતી. નોંધનીય છે કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બની હતી.  આ બીજી વખત હતું જ્યારે ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી હતી. જ્યારે રોહિત શર્મા એમએસ ધોની અને કપિલ દેવ પછી ICC ટ્રોફી જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. ICCએ રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં પણ સામેલ કર્યો છે.

આ મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું ફોટોશૂટ બાર્બાડોસના દરિયા કિનારે કરવામાં આવ્યું હતું. આ પહેલા ભારતીય કેપ્ટને ચેમ્પિયન બન્યાના બીજા દિવસની મોનિંગનો ફોટો શેર કર્યો હતો. જ્યારે રોહિત સવારે ઉઠ્યો ત્યારે તેની પાસે તે ટ્રોફી હતી જેનું તેણે વર્ષોથી સપનું જોયું હતું. આ ફોટો ચાહકોમાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. 

આઇસીસી ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ભારત પહોંચી શકી નથી. બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામેની રોમાંચક ફાઇનલમાં ભારતે જીત મેળવીને ટ્રોફી જીતી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી ચક્રવાતની ચેતવણીને કારણે બાર્બાડોસના મામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તમામ ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે. ભારતીય ટીમને હોટલના રૂમમાં બંધ રહેવાની ફરજ પડી છે. ભારતીય ટીમના ચાહકો ખેલાડીને લઈને ચિંતિત છે. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના છ ખેલાડીઓએ ICC T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. રોહિત શર્માને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ એવા ખેલાડીઓ છે જેમણે આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2024ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે.              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Embed widget