શોધખોળ કરો

T20 World Cup 2024: ટી20 વિશ્વ કપમાં આ 5 ખેલાડીનું કપાઈ શકે છે પત્તું, IPL માં નથી કરી શક્યા યોગ્ય પ્રદર્શન

Team India For T20 World Cup 2024:  T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર આયોજિત થવાનો છે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે.

Team India For T20 World Cup 2024:  T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર આયોજિત થવાનો છે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને મેચ રમાશે. તે જ સમયે, ભારતીય ટીમ 9 જૂને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. પરંતુ આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ કેવી હશે? ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને મળશે સ્થાન? આઈપીએલના પ્રદર્શન પર નજર કરીએ તો ઘણા મોટા નામો બહાર થઈ શકે છે. જો કે, અમે તે 5 ખેલાડીઓ પર એક નજર નાખીશું જેમને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે.

કેએલ રાહુલને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નહીં મળે?

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને વર્લ્ડ કપ ટીમથી દૂર રહેવું પડી શકે છે. ખરેખર, કેએલ રાહુલ IPLમાં સતત સંઘર્ષ કરી રહ્યો છે. તેમજ કેએલ રાહુલ તેની સ્ટ્રાઈક રેટ મામલે પણ સંઘર્ષ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ માટે વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવવી આસાન નહીં હોય. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરનું ખરાબ ફોર્મ સતત ચાલુ છે. તે જ સમયે, તાજેતરમાં જ શ્રેયસ અય્યરને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું નથી, તેથી શ્રેયસ અય્યરનું કાર્ડ વર્લ્ડ કપ ટીમમાંથી પત્તુ કપાઈ શકે છે.

આ ખેલાડીઓના પત્તા કપાશે!
આ સિવાય દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલની આશાઓ પર પાણી ફરી વળી શકે છે. ખરેખર, અક્ષર પટેલે IPLમાં બોલર તરીકે ચોક્કસ છાપ છોડી છે, પરંતુ બેટ્સમેન તરીકે તે ફ્લોપ સાબિત થયો છે. તેમજ મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને પંજાબ કિંગ્સના જીતેશ શર્માને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રહેવું પડી શકે છે. ખરેખર, આ સિઝનમાં અત્યાર સુધી ઇશાન કિશન અને જીતેશ શર્માએ નિરાશ કર્યા છે. પરંતુ સંજુ સેમસન ચોક્કસપણે વિકેટકીપર તરીકે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. તેથી સંજુ સેમસન તક મળી શકે છે.

ટી20 વર્લ્ડકપમાં રોહિતની સાથે ઓપનિંગમાં ઉતરશે કોહલી ?

 IPL 2024માં શાનદાર ફોર્મમાં હોવા છતાં ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી ધીમી સ્ટ્રાઇક-રેટ પર રન બનાવવા બદલ ટીકાઓનો સામનો કરી રહ્યો છે. દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન બ્રાયન લારાએ આગામી T20 વર્લ્ડકપમાં ટીમમાં તેના સમાવેશની હિમાયત કરતા કહ્યું કે તેની જરૂરિયાત સ્ટ્રાઈક-રેટથી આગળ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન કોહલીએ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે 67 બોલમાં સદી ફટકારી હતી, જે 2009માં મનીષ પાંડેની સાથે આ ટુર્નામેન્ટની સૌથી ધીમી સદી છે.

બ્રાયન લારાએ શું કહ્યું - 
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાએ એક ઈવેન્ટમાં કહ્યું કે, 'સ્ટ્રાઈક-રેટ બેટિંગ ઓર્ડર પર નિર્ભર કરે છે અને ઓપનિંગ બેટ્સમેન માટે 130-140નો સ્ટ્રાઈક રેટ ખરાબ નથી, પરંતુ જો તમે મિડલ ઓર્ડરમાં આવી રહ્યા હોવ તો. 150 અથવા 160ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવાની જરૂર છે. જેમ તમે આ આઈપીએલમાં જોયું હશે. બેટ્સમેન ઈનિંગની છેલ્લી ઓવરોમાં 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યા છે.

'160 ની સ્ટ્રાઇક રેટથી....' 
તેણે આગળ કહ્યું, 'કોહલી જેવો ઓપનિંગ બેટ્સમેન સામાન્ય રીતે 130ના સ્ટ્રાઈક રેટથી ઈનિંગની શરૂઆત કરે છે અને પછી તેની પાસે 160ના સ્ટ્રાઈક રેટ સાથે ઈનિંગ પૂરી કરવાની તક હોય છે.' લારાએ કહ્યું કે કોહલી અને રોહિત સાથે ઈનિંગ્સની શરૂઆત ટી20 વર્લ્ડકપમાં સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તેણે આ સ્થાન માટે અનુભવી ખેલાડીની સાથે યુવા ખેલાડીને અજમાવવાની હિમાયત કરી હતી.

રોહિતની સાથે ઓપનિંગ 
તેણે કહ્યું, 'મને લાગે છે કે જો રોહિત અને વિરાટ ઓપનિંગ બેટ્સમેન તરીકે વેસ્ટ ઈન્ડિઝ જાય તો તે ભારત માટે ઘણું સારું રહેશે. જોકે, મારું માનવું છે કે ઈનિંગની શરૂઆતમાં તમારી પાસે એક યુવા ખેલાડી હોવો જોઈએ અને આ અનુભવી ખેલાડીઓમાંથી કોઈ એક પાસે મિડલ ઓર્ડરમાં ઈનિંગ્સને આકાર આપવાની જવાબદારી હોવી જોઈએ. ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું, 'જો આ અનુભવી ખેલાડીઓ વહેલા આઉટ થઈ જાય તો તેની ટીમ પર નકારાત્મક અસર પડે છે. તેથી, રોહિત અને વિરાટ વચ્ચે, હું ટોચના ક્રમમાં એકનો ઉપયોગ કરીશ અને બીજા ત્રીજા નંબર પર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget