શોધખોળ કરો

મેચ

IPL 2021 Update: IPLની બાકીની મેચોની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, આ તારીખે રમાશે ફાઈનલ, જાણો

IPL 2021ની શરૂઆત તો ભારતમાં થઈ હતી પરંતુ ઘણાબધા ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં BCCIએ IPLને અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. વિદેશી ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેમના દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા પણ BCCIએ કરી હતી.  IPLની બાકીની મેચોની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે.  

IPL 2021ની શરૂઆત તો ભારતમાં થઈ હતી પરંતુ ઘણાબધા ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં BCCIએ IPLને અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. વિદેશી ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેમના દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા પણ BCCIએ કરી હતી.  IPLની બાકીની મેચોની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે.  

BCCIએ જણાવ્યું કે ક્રિકેટના આગામી કેલેન્ડર મુજબ 25 દિવસના સમયગાળામાં IPLની આ એડિશન પૂરી કરવી અનિવાર્ય છે એ મુજબ ઓકટોબર 15ના દિવસે ટૂર્નામેન્ટની અંતિમ મેચ એટલે કે IPLની ફાઇનલ રમાશે. હાલમાં જ થયેલી BCCIની ECB(Emirates Cricket Board) સાથેની મીટિંગમાં IPLની તારીખ નક્કી કરવામાં આવી છે.

દરેક ટીમ વિદેશી ખેલાડીઓના રમવાને લઈને અવઢવમાં છે. વિદેશી ખેલાડીઓ IPLની આ મિનિ સિઝનમાં રમશે કે નહી તે અંગે અનેક તર્ક વિતર્ક છે ત્યારે આ મુદ્દે BCCIએ જણાવ્યું કે, તેઓ દરેક દેશના ક્રિકેટ બોર્ડ સાથે સંપર્કમાં છે અને સંપૂર્ણ પ્રયાસ કરશે કે બધા જ ખેલાડીઓ IPLમાં હાજર રહે.

UAEના 3 મેદાન દુબઈ, અબુધાબી અને શારજહાંમાં IPL2021ની બાકીની મેચો રમાશે. IPL2020નું આયોજન પણ UAEમાં જ થયું હતું. દરેક ફ્રેન્ચાઇઝ હવે એ મુંજવણમાં છે કે જો તેમના વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ નહિ હોય તો એમના વિકલ્પ શું હશે? BCCIએ જણાવ્યું કે જો કોઈ દેશ તેમના ખેલાડીઓ ને મોકલવામાં વિરોધ ઉઠાવે તો એ મુજબ એ ખેલાડીઓના વિકલ્પ માટે પણ આયોજન કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ
કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Road Accident In Jammu: જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, કેબ ખાઈમાં પડી જતાં 10 લોકોનાં મોત
Road Accident In Jammu: જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, કેબ ખાઈમાં પડી જતાં 10 લોકોનાં મોત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Daily Rashifal 2024 | જાણો આજનો આપનો 29મી માર્ચનો દિવસ કેવો રહેશે? RashifalHun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ
કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Road Accident In Jammu: જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, કેબ ખાઈમાં પડી જતાં 10 લોકોનાં મોત
Road Accident In Jammu: જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, કેબ ખાઈમાં પડી જતાં 10 લોકોનાં મોત
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Bank Holidays in April 2024: એપ્રિલમાં 14 દિવસ બેંકો રહેશે બંધ, જાણો ક્યારે રહેશે રજાઓ, જુઓ યાદી
Bank Holidays in April 2024: એપ્રિલમાં 14 દિવસ બેંકો રહેશે બંધ, જાણો ક્યારે રહેશે રજાઓ, જુઓ યાદી
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
Embed widget