શોધખોળ કરો

IPL Teams માટે સારા સમાચાર, આખી સીઝન માટે ઉપલબ્ધ રહેશે ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડના ખેલાડીઓ

IPL 2023 પહેલા ટીમો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સમગ્ર સિઝન દરમિયાન ઉપલબ્ધ રહેશે.

BCCI On IPL 2023: IPL 2023 પહેલા ટીમો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સમગ્ર સિઝન દરમિયાન ઉપલબ્ધ રહેશે. આ અંગે બીસીસીઆઈએ તમામ ટીમોને જાણ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણી જૂનના મધ્યથી શરૂ થશે. એટલે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શકશે નહીં, આમ બંને દેશોના ખેલાડીઓ આખી સિઝન માટે ઉપલબ્ધ રહેશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલની ઘણી ટીમોનો ભાગ છે. આવી ટીમો માટે આ સારા સમાચાર છે.

IPL 2023 ની હરાજી આજે યોજાશે

આ પહેલા શુક્રવારે કોચીમાં IPL 2023 માટે ખેલાડીઓની હરાજી થશે. આ હરાજી માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ 10 ફ્રેન્ચાઇઝી 87 સ્લોટ માટે ખેલાડીઓ પર બિડ કરશે. IPL 2023ની હરાજી પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે IPLની મિની ઓક્શનમાં બેન સ્ટોક્સને મોટી રકમ મળી શકે છે. ઈયોન મોર્ગનનું કહેવું છે કે સ્ટોક્સમાં માત્ર નેતૃત્વ કૌશલ્ય નથી પરંતુ ભારે દબાણમાં રમવાનો ઘણો અનુભવ પણ છે. જેના કારણે બેન સ્ટોક્સ પર પૈસાનો વરસાદ થઈ શકે છે.

IPL 2023 ની હરાજી 23 ડિસેમ્બરે યોજાવાની છે. આ વખતે આઈપીએલની હરાજી કોચીમાં યોજાઈ રહી છે. ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ આઈપીએલ હરાજી લાઈવ જોઈ શકશે. જ્યારે આ સિવાય જિયો સિનેમા પર લાઈલ સ્ટ્રીમિંગ જોઈ શકાય છે. આ હરાજીમાં ઘણા મોટા ખેલાડીઓ સિવાય, સ્થાનિક ભારતીય પ્રતિભાની નજર રહેશે. જોકે, એવું માનવામાં આવે છે કે બેન સ્ટોક્સ અને સેમ કુરન જેવા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે. જો કે, આ સિવાય ઘણા ખેલાડીઓની કિંમત આશ્ચર્યજનક હોઈ શકે છે.આ હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. જ્યારે તે આગામી 7 કલાક સુધી ચાલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણિયા અને ક્લબના જુગારમાં ફર્ક શું?
Ahmedabad News :  અમદાવાદના વટવામાં મહિલાના ઘરે 4 રાઉન્ડ ફાયરિંગ
Tiranga Yatra in Surat: તિરંગાના રંગમાં રંગાયું સુરત, સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
Aaj Nu Rashifal: શ્રાવણના સોમવારે આ રાશિ પર રહેશે ભોલાનાથની વિશેષ કૃપા, જાણો 12 રાશિનું ભવિષ્યફળ
Aaj Nu Rashifal: શ્રાવણના સોમવારે આ રાશિ પર રહેશે ભોલાનાથની વિશેષ કૃપા, જાણો 12 રાશિનું ભવિષ્યફળ
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
Embed widget