શોધખોળ કરો

IPL 2025: રોહિત શર્મા પર થશે કરોડોનો વરસાદ!IPL મેગા ઓક્શન પહેલા હરભજનના નિવેદનથી ઉડી જશે હોંશ

IPL Mega Auction 2025: આઈપીએલ 2025ની હરાજીમાં રોહિત શર્માનું ભવિષ્ય હવે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ અને નિષ્ણાતો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

MI Ex-Captain Rohit Sharma IPL Career: જેમ જેમ આઈપીએલ મેગા ઓક્શન 2025 (IPL Mega Auction 2025) નો સમય નજીક આવી રહ્યો છે, રોહિત શર્માનું ભવિષ્ય ચર્ચાનો એક મોટો વિષય બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ હશે કે શું તેઓ પોતાના પૂર્વ કેપ્ટન રોહિતને ટીમમાં જાળવી રાખશે કે પછી તેને હરાજી માટે છોડી દેશે. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપી હતી, જે ગુજરાત ટાઈટન્સ તરફથી ટીમમાં પરત ફર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહે હવે રોહિતના આઈપીએલ કરિયર વિશે કંઈક મોટી વાત કહી છે.

રોહિત શર્મા પર લાગી શકે છે મોટી બોલી-હરભજન સિંહ 
રોહિત શર્માના જૂના સાથી અને ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હરભજન સિંહનું માનવું છે કે જો રોહિતને રિટેન નહીં કરવામાં આવે તો IPL ઓક્શનમાં તેના માટે મોટી બોલી લગાવવામાં આવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા હરભજને કહ્યું, મુંબઈ ઈન્ડિયન્સ રોહિતને જાળવી રાખે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. જો તે હરાજીમાં જશે તો ઘણી ટીમો તેને ખરીદવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

રોહિત એક મહાન કેપ્ટન અને મહાન ખેલાડી છે

હરભજને વધુમાં કહ્યું કે, રોહિત એક મહાન કેપ્ટન અને મહાન ખેલાડી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ટાઈટલ અપાવ્યું છે. તે 38 વર્ષનો હોવા છતાં તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. જો તે હરાજીમાં આવે છે તો તેના પર મોટી બોલી લાગી શકે છે.

IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સીઝન હતી
રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ પાંચ આઈપીએલ ટાઈટલ જીત્યા છે. પરંતુ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવી દીધો હતો. જે બાદ આ ફેરફાર ટીમ માટે ફાયદાકારક સાબિત થયો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ લીગ તબક્કામાં છેલ્લા સ્થાને રહી હતી. રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવવાના નિર્ણયથી ચાહકો પણ ખૂબ નારાજ હતા અને વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિકને હુટિંગનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો...

IND vs AUS Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે રોહિત શર્મા, જાણો શું છે કારણ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત,  અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત, અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત,  અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત, અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ
Arshdeep Singh: અર્શદીપ સિંહે કોલકાતામાં રચ્યો ઇતિહાસ, બુમરાહ-ચહલ સહિત ઘણા દિગ્ગજોને છોડ્યા પાછળ, બનાવ્યો અનોખો રેકોર્ડ
Arshdeep Singh: અર્શદીપ સિંહે કોલકાતામાં રચ્યો ઇતિહાસ, બુમરાહ-ચહલ સહિત ઘણા દિગ્ગજોને છોડ્યા પાછળ, બનાવ્યો અનોખો રેકોર્ડ
JDUનું મણિપુરમાં  ‘અભિ બોલા અભિ ફોક’, ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ પ્રમુખને હટાવ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ
JDUનું મણિપુરમાં ‘અભિ બોલા અભિ ફોક’, ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ પ્રમુખને હટાવ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ
IND vs ENG: ભારતના સ્ટાર ખેલાડીને મળી વોર્નિંગ ,જો ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન ન કર્યું તો થઈ જશે ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી
IND vs ENG: ભારતના સ્ટાર ખેલાડીને મળી વોર્નિંગ ,જો ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન ન કર્યું તો થઈ જશે ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી
Embed widget