શોધખોળ કરો

ફેરવેલ ના મળનારાઓની બનાવવામાં આવે એક પ્લેઇંગ ઇલેવન 11, ને વિરાટની ટીમ સાથે થાય ટક્કરઃ ઇરફાન પઠાણ

પઠાણે રિટાયર્ડ ભારતીય ક્રિકેટરોની ટીમની વચ્ચે એક ચેટિટી કમ વિદાય મેચનો પ્રસ્તાવ આપ્યો છે, જેનો મુકાબલો વિરાટ કોહલીને આગેવાની વાળી હાલની ભારતીય ટીમની સાથે થાય

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઇ લીધુ, ફેન્સની માંગ છે કે ધોનીને એક ફેરવેલ મેચ મળવી જોઇએ. હવે આ મામલે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે એક ખાસ સજેસન કર્યુ છે. તેને રિટાયર થઇ ગયેલા ધોનીને લઇને એક દિલચસ્પ વાત કહી છે. પઠાણે રિટાયર્ડ ભારતીય ક્રિકેટરોની ટીમની વચ્ચે એક ચેટિટી કમ વિદાય મેચનો પ્રસ્તાવ આપ્યો છે, જેનો મુકાબલો વિરાટ કોહલીને આગેવાની વાળી હાલની ભારતીય ટીમની સાથે થાય. ફેરવેલ ના મળનારાઓની બનાવવામાં આવે એક પ્લેઇંગ ઇલેવન 11, ને વિરાટની ટીમ સાથે થાય ટક્કરઃ ઇરફાન પઠાણ ઇરફાન પઠાણ જેને આ વર્ષની શરૂઆતામાં જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ભારતના કેટલાક મોટા મેચ જીતાઉ ખેલાડીઓની સાથે સાથે તેને પણ ફેરવેલ મેચ રમવા નથી મળી. પઠાણે એક ટીમ બનાવીને નામોનો ઉલ્લેખ કર્યો છે. આ ટીમમાં ગૌતમ ગંભીર (2018માં રિટાયર), વિરેન્દ્ર સહેવાગ (2014માં રિટાયર), રાહુલ દ્રવિડ (2012માં રિટાયર), વીવીએસ લક્ષ્મણ (2012માં રિટાયર), યુવરાજ સિંહ (2019માં રિટાયર), સુરેશ રૈના, ધોની, પઠાણ, અગરકર (2007માં રિટાયર) સામેલ છે.
પઠાણે ટ્વીટર પર બેટ્સમેનોના ક્રમ અનુસાર પૂર્વ ખેલાડીઓના લિસ્ટનો એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. તેને કહ્યું- ઘણાબધા લોકો સન્યાસ લઇ ચૂકેલા તે ખેલાડીઓની ફેરવેલ મેચ માટે વાત કરી રહ્યો છે, જેમને સારી રીતે વિદાય મેચ નથી મળી. કેમ ના એક ચેરિટી મેચ રમાડવામાં આવે જેમાં ફેરવેલ મેચ રમ્યા વિના રિટાયર થયેલા ખેલાડીઓનો સામનો વર્તમાનની વિરાટ કોહલીની ટીમ સાથે થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ
સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
Embed widget