શોધખોળ કરો

World Cup 2023: ઈરફાન પઠાણે BCCIના પસંદગીકારોને લીધા આડેહાથ, આ ખેલાડીને પહેલા સ્થાન ન આપવા પર થયો ગુસ્સે

Irfan Pathan On Ravi Ashwin: આર અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની 3 ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. આ સિવાય એવું માનવામાં આવે છે કે આર. અશ્વિન ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ બની શકે છે.

Irfan Pathan On Ravi Ashwin: આર અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની 3 ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. આ સિવાય એવું માનવામાં આવે છે કે આર. અશ્વિન ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ બની શકે છે. વાસ્તવમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલની ઈજા બાદ આર. અશ્વિનને ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. જો કે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે બીસીસીઆઈના પસંદગીકારોને આડે હાથ લીધા છે. તેણે રવિચંદ્રન અશ્વિનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ સ્પિનર ​પણ ગણાવ્યો.

 

ઈરફાન પઠાણે BCCI પર શા માટે પ્રહારો કર્યા?

ઈરફાન પઠાણે કહ્યું કે અત્યારે વિશ્વ ક્રિકેટમાં આર અશ્વિનથી સારો કોઈ સ્પિનર ​​નથી. જો તે તમારી વર્લ્ડ કપ યોજનાનો ભાગ હતો, તો તેને શક્ય તેટલી વધુ મેચ રમવાની તક આપવી જોઈતી હતી. તેણે કહ્યું કે વર્લ્ડ કપ એક મોટી ટુર્નામેન્ટ છે. તમારો એક વરિષ્ઠ ખેલાડી જે લાંબા સમયથી ODI ફોર્મેટનો ભાગ નથી, તમે તેની પાસેથી શું અપેક્ષા રાખો છો કે તે તમારા માટે સારું પ્રદર્શન કરે… એક ખેલાડી તરીકે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં તેના પર ઘણું દબાણ હોય છે. તેણે એમ પણ કહ્યું કે રવિ અશ્વિનને વર્લ્ડ કપ પહેલા શક્ય તેટલા વધુ વનડે ફોર્મેટ રમવાની તક મળી હોત તો સારું હોત.

રવિ અશ્વિન માટે આગળનો રસ્તો કેમ સરળ નથી

ઈરફાન પઠાણનું કહેવું છે કે રવિ અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં રમશે તે સારું છે. પરંતુ શું તમને લાગે છે કે વર્લ્ડ કપ પહેલા આ પૂરતું હશે? તમે મેચમાં 10 ઓવર બોલીંગ કરશો. આ ઉપરાંત, તમારે ટીમની જરૂરિયાતો અનુસાર પોતાને અનુકૂળ બનાવવું પડશે, આ સરળ નથી. તમારી વ્યૂહરચના આના કરતાં વધુ સારી હોવી જોઈએ. ઈરફાન પઠાણ ઉપરાંત પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે રવિ અશ્વિન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મોહમ્મદ કૈફે કહ્યું કે જો અક્ષર પટેલ ઈજાગ્રસ્ત ન થયો હોત તો કદાચ આજે પણ અમે રવિ અશ્વિનને ભારતીય ટીમનો હિસ્સો બનતા જોઈ શક્યા ન હોત.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget