શોધખોળ કરો

કપિલદેવે ભારતીય ટીમના આ ગુજરાતી બૉલરને ગણાવ્યો પોતાનો પ્રિય અને ઘાતક, તેના વિશે શું વ્યક્ત કરી ચિંતા?

બુમરાહ બહુ પ્રભાવશાળી બૉલર છે. તેને પ્રદર્શનને જોઇને મને આનંદ થાય છે, પરંતુ સાથે કપિલે બુમરાહ માટે ચિંતા પણ વ્યક્ત કરી, કપિલે કહ્યું 26 વર્ષીય આ બૉલરને પોતાના શરીરનુ પણ ધ્યાન રાખવાની જરૂરી છે

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે તાજેતરમાંજ ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની પ્રસંશા કરી છે. જ્યારે કપિલ દેવને પુછવામાં આવ્યુ કે હાલન સમયનો બેસ્ટ બૉલર તરીકે તમે કોને માનો છો. આ સવાલનો જવાબ આપતા કપિલ દેવે જસપ્રીત બુમરાહનુ નામ આપ્યુ હતુ. તેમને કહ્યું કે, બુમરાહ બહુ પ્રભાવશાળી બૉલર છે. તેને પ્રદર્શનને જોઇને મને આનંદ થાય છે, પરંતુ સાથે કપિલે બુમરાહ માટે ચિંતા પણ વ્યક્ત કરી, કપિલે કહ્યું 26 વર્ષીય આ બૉલરને પોતાના શરીરનુ પણ ધ્યાન રાખવાની જરૂરી છે. કપિલે એક મીડિયા સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બુમરાહે ક્રિકેટની સાથે પોતાની હેલ્થ અને ફિટનેસ પર પણ ધ્યાન રાખવુ જરૂરી છે. કપિલે બુમરાહની આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર માઇકલ હોલ્ડિંગે અગાઉ જસપ્રીત બુમરાહની બૉલિંગ એક્શન અંગે સવાલો ઉઠાવ્યા હતા. હોલ્ડિંગનુ માનવુ હતુ કે બુમરાહનુ શરીર લાંબા સમય સુધી સાથ નહીં આપે, કેમકે તે નાના રનઅપમાં પેસ પેદા કરે છે. કપિલ દેવે પણ બુમરાહ માટે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. 1986ના વર્લ્ડકપ વિનર કેપ્ટન કપિલ દેવે કહ્યું કે ચાર કે આઠ ઓવર ઠીક છે, જ્યારે તે 3, 4, 5 ટેસ્ટ મેચમા દિવસની 20 કે 25 ઓવર ફેંકે છે, ત્યારે આ મુશ્કેલી થશે. કેમકે તેને નાના રન અપમાં વધારે મહેનત કરવી પડે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget