શોધખોળ કરો

Viral Photo: ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા ધોનની તસવીર થઈ રહી છે વાયરલ, લુક પણ છે ચર્ચામાં

મહેન્દ્ર સિંહ ધોનીએ પોલ્ટ્રી વ્યવસાય શરૂ કર્યા બાદ શાકભાજી નિકાસના ક્ષેત્રમાં ઝંપલાવવાની યોજના બનાવી છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વિતેલા વર્ષે 15 ઓગસ્ટના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. બાદમાં તેના ફેન્સ તેની નિવૃત્તિ બાદની યોજના વિશે ઘણી અટકળો લગાવી રહ્યા હતા. હાલમાં નિવૃત્તિ બાદ ધોની મેદાન પર પરત આવ્યા છે પરંતુ આ વખતે તે ખેતરના મેદાન પર પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા અને બીજના પેકેટ હાથમાં લેતા જોવા મળી રહ્યા છે. ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે ધોની મહેન્દ્ર સિંહ ધોનીએ પોલ્ટ્રી વ્યવસાય શરૂ કર્યા બાદ શાકભાજી નિકાસના ક્ષેત્રમાં ઝંપલાવવાની યોજના બનાવી છે. વિતેલા વર્ષે રાંચીમાં પોતાના જૈવિક પોલ્ટ્રી યુનિટમાં 2000 કાળ કડકનાથ મુરગાની એક બેચનો ઓર્ડર પૂરો કર્યા બાદ હવે ધોની ઓર્ગેનિક શાકભાજી નિકાસ ક્ષેત્રમાં ઉતર્યા છે. ધોનીનું રાંચીના સેમ્બો ગામમાં રિંગ રોડ પર 43 એકરનું ફાર્મહાઉસ છે. જ્યાં તે જૈવિક ખેતી કરે છે. યૂએઈમાં થશે શાકભાજીની નિકાસ અહેવાલ અનુસાર, ધોની પોતાના ફાર્મહાઉસમાં અંદાજે 10 એકરની જમીન પર કોબીજ, ટામેટા, સ્ટ્રોબેરી, વટાણા અને બીજી અનેક શાકભાજી ઉગાડે છે. કહેવાય છે કે, આ ખેતીમાંથી મળેલ ઉપજની સ્થાનીક બજારમાં ભારે માગ છે. જ્યારે હવે તે પોતાની ખેતરમાંથી મળેલ ઉપજને દુબઈમાં નિકાસન કરવાનું વિચારી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યૂએઈમાં શાકભાજી વેચવા માટે ફાર્મ ફ્રેશ એજન્સી મદદ કરી રહી છે. ઝારખંડ કૃષિ વિભાગ કરશે મદદ હાલમાં દુબઈના બજારમાં ધોનીના ખેતરમાંથી ઉગનારી જૈવિક શાકભાજીનો જથ્થો અંતિમ તબક્કામાં છે. ફાર્મ ફ્રેશ એજન્સી આ શાકભાજીને માત્ર યૂએઈમાં જ નહીં વેચે પરંતુ ખાડી દેશોમાં અનેક ફળ અને શાકભાજી વેચવા માટે જ વાબદાર હશે. નોંધનીય છે કે, ઝારખંડ કૃષિ વિભાગે શાકભાજીને દુબઈ મોકલવાની જવાબદારી ઉઠાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Embed widget