શોધખોળ કરો

Viral Photo: ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા ધોનની તસવીર થઈ રહી છે વાયરલ, લુક પણ છે ચર્ચામાં

મહેન્દ્ર સિંહ ધોનીએ પોલ્ટ્રી વ્યવસાય શરૂ કર્યા બાદ શાકભાજી નિકાસના ક્ષેત્રમાં ઝંપલાવવાની યોજના બનાવી છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વિતેલા વર્ષે 15 ઓગસ્ટના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. બાદમાં તેના ફેન્સ તેની નિવૃત્તિ બાદની યોજના વિશે ઘણી અટકળો લગાવી રહ્યા હતા. હાલમાં નિવૃત્તિ બાદ ધોની મેદાન પર પરત આવ્યા છે પરંતુ આ વખતે તે ખેતરના મેદાન પર પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા અને બીજના પેકેટ હાથમાં લેતા જોવા મળી રહ્યા છે. ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે ધોની મહેન્દ્ર સિંહ ધોનીએ પોલ્ટ્રી વ્યવસાય શરૂ કર્યા બાદ શાકભાજી નિકાસના ક્ષેત્રમાં ઝંપલાવવાની યોજના બનાવી છે. વિતેલા વર્ષે રાંચીમાં પોતાના જૈવિક પોલ્ટ્રી યુનિટમાં 2000 કાળ કડકનાથ મુરગાની એક બેચનો ઓર્ડર પૂરો કર્યા બાદ હવે ધોની ઓર્ગેનિક શાકભાજી નિકાસ ક્ષેત્રમાં ઉતર્યા છે. ધોનીનું રાંચીના સેમ્બો ગામમાં રિંગ રોડ પર 43 એકરનું ફાર્મહાઉસ છે. જ્યાં તે જૈવિક ખેતી કરે છે. યૂએઈમાં થશે શાકભાજીની નિકાસ અહેવાલ અનુસાર, ધોની પોતાના ફાર્મહાઉસમાં અંદાજે 10 એકરની જમીન પર કોબીજ, ટામેટા, સ્ટ્રોબેરી, વટાણા અને બીજી અનેક શાકભાજી ઉગાડે છે. કહેવાય છે કે, આ ખેતીમાંથી મળેલ ઉપજની સ્થાનીક બજારમાં ભારે માગ છે. જ્યારે હવે તે પોતાની ખેતરમાંથી મળેલ ઉપજને દુબઈમાં નિકાસન કરવાનું વિચારી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યૂએઈમાં શાકભાજી વેચવા માટે ફાર્મ ફ્રેશ એજન્સી મદદ કરી રહી છે. ઝારખંડ કૃષિ વિભાગ કરશે મદદ હાલમાં દુબઈના બજારમાં ધોનીના ખેતરમાંથી ઉગનારી જૈવિક શાકભાજીનો જથ્થો અંતિમ તબક્કામાં છે. ફાર્મ ફ્રેશ એજન્સી આ શાકભાજીને માત્ર યૂએઈમાં જ નહીં વેચે પરંતુ ખાડી દેશોમાં અનેક ફળ અને શાકભાજી વેચવા માટે જ વાબદાર હશે. નોંધનીય છે કે, ઝારખંડ કૃષિ વિભાગે શાકભાજીને દુબઈ મોકલવાની જવાબદારી ઉઠાવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિસનગરમાં 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ, 6 નરાધમોએ 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર
વિસનગરમાં 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ, 6 નરાધમોએ 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને છેતરપિંડીના કેસમાં બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઝટકો, કહ્યું, 'વિદેશ જવું હોય તો 60 કરોડ જમા કરાવો'
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને છેતરપિંડીના કેસમાં બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઝટકો, કહ્યું, 'વિદેશ જવું હોય તો 60 કરોડ જમા કરાવો'
અટલ પેન્શન યોજનાનો બદલાઈ ગયો નિયમ, શરુ કરતા પહેલા જાણી લો, નહીં તો થશે મુશ્કેલી 
અટલ પેન્શન યોજનાનો બદલાઈ ગયો નિયમ, શરુ કરતા પહેલા જાણી લો, નહીં તો થશે મુશ્કેલી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કર્મચારીઓની સુધરી દિવાળી
Hun To Bolish : હું તો બોલીશ : કેમ નથી લડવી ચૂંટણી ?
Hun To Bolish : હું તો બોલીશ : કફ સીરપ કે ઝેર ?
Gandhinagar News : રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પર સરકારની મોટી ભેટ
Cyclone Shakhti Update: શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે  શું કરી આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિસનગરમાં 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ, 6 નરાધમોએ 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર
વિસનગરમાં 15 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ, 6 નરાધમોએ 4 દિવસ સુધી બનાવી હવસનો શિકાર
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ 
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને છેતરપિંડીના કેસમાં બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઝટકો, કહ્યું, 'વિદેશ જવું હોય તો 60 કરોડ જમા કરાવો'
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને છેતરપિંડીના કેસમાં બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઝટકો, કહ્યું, 'વિદેશ જવું હોય તો 60 કરોડ જમા કરાવો'
અટલ પેન્શન યોજનાનો બદલાઈ ગયો નિયમ, શરુ કરતા પહેલા જાણી લો, નહીં તો થશે મુશ્કેલી 
અટલ પેન્શન યોજનાનો બદલાઈ ગયો નિયમ, શરુ કરતા પહેલા જાણી લો, નહીં તો થશે મુશ્કેલી 
ડિજિટલ ગોલ્ડ ખરીદવું વધુ ફાયદાકારક કે સામાન્ય સોનું? જાણો કેમાં થશે વધારે બચત ?
ડિજિટલ ગોલ્ડ ખરીદવું વધુ ફાયદાકારક કે સામાન્ય સોનું? જાણો કેમાં થશે વધારે બચત ?
Aadhaar update: આધારમાં મોબાઈલ નંબર કઈ રીતે કરશો અપડેટ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
Aadhaar update: આધારમાં મોબાઈલ નંબર કઈ રીતે કરશો અપડેટ, જાણો ઓનલાઈન પ્રોસેસ 
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર
Embed widget