શોધખોળ કરો

T20 World Cup 2022: પાકિસ્તાની એન્કર સાથે વિરાટ કોહલીના ઈન્ટરવ્યુને લોકોએ શા માટે અપશકુન ગણાવ્યું....

પાકિસ્તાનની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ઈન્ટરવ્યું કર્યો છે. વિરાટ કોહલીના આ ઈન્ટરવ્યુ પછી પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ ઘણી ખુશ દેખાઈ હતી.

Zainab Abbas Interviews Virat Kohli: પાકિસ્તાનની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ઈન્ટરવ્યું કર્યો છે. વિરાટ કોહલીના આ ઈન્ટરવ્યુ પછી પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ ઘણી ખુશ દેખાઈ હતી. વિરાટ કોહલી સાથે ઈન્ટરવ્યુ બાદ ઝૈનબ અબ્બાસે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. આ ફોટોના કેપ્શનમાં તેણીએ લખ્યું કે, તમને રોજ વિરાટ કોહલી સાથે વાત કરવાનો અને ઈન્ટરવ્યુ કરવાનો મોકો નથી મળતો, શું શાનદાર બોલે છે વિરાટ કોહલી...

ભારત-પાકિસ્તાન મેચની પહેલાં આ અપશુકન

પાકિસ્તાનની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસનો વિરાટ કોહલી સાથેનો આ ઈન્ટરવ્યુ જલ્દી જ આઈસીસીની ચેનલો પર અપલોડ કરવામાં આવશે. જો કે, ઝૈનબ અબ્બાસ અને ફેન્સ માટે આ ખુશીની ક્ષણ છે ત્યારે વિરાટ કોહલીના ફેન્સને આ પસંદ નથી આવ્યું. વિરાટ કોહલીના ફેન્સનું માનવું છે કે, ઝૈનબ અબ્બાસના આ ઈન્ટરવ્યુ બાદ વિરાટ કોહલીનો ખરાબ સમય ફરીથી શરુ થઈ જશે. કારણ કે, ઝૈનબ અબ્બાસ પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. આ કારણથી ફેન્સનું માનવું છે કે, ભારત - પાકિસ્તાન મેચ પહેલાં આ અપશકુન છે.

'આ ઈન્ટરવ્યુ પછી વિરાટ કોહલી ફોકસ ગુમાવશે'

વિરાટ કોહલીના ચાહકોનું માનવું છે કે પાકિસ્તાન સામેની મેચ પહેલા ઝૈનબ અબ્બાસનો આ ઈન્ટરવ્યુ ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીનું ધ્યાન ભટકાવશે. સાથે જ, ચાહકો કહી રહ્યા છે કે હવે ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનની ટીમને તમામ મહત્વપૂર્ણ માહિતી આપશે, જેના કારણે વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઈ જશે. હકીકતમાં, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ પહેલાં એક પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીનો ઈન્ટરવ્યુ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ચાહકો માને છે કે આ વખતે ઈતિહાસનું પુનરાવર્તન થશે.

આ પણ વાંચો....

Asia Cup 2023: એશિયા કપ માટે પાકિસ્તાન નહી જાય ટીમ ઈન્ડિયા, BCCI સચિવ જય શાહે આપી જાણકારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget