શોધખોળ કરો

IPL 2021 RR vs PBKS : કિંગ્સ પંજાબે રાજસ્થાન રોયલ્સને 4 રને હરાવ્યું, સંજુ સેમસનની સદી એળે ગઈ

IPL 2021ની ચોથી મેચમાં  કિંગ્સ પંજાબે રાજસ્થાન રોયલ્સને  4 રને હાર આપી છે.   222 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 217 રન બનાવી શકી હતી.

RR vs PBKS Live Score, IPL 2021: IPL 2021ની ચોથી મેચમાં  કિંગ્સ પંજાબે રાજસ્થાન રોયલ્સને  4 રને હાર આપી છે.   222 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 217 રન બનાવી શકી હતી.  કેપ્ટન સંજુ સેમસને આક્રમક ઈનિંગ રમી સદી ફટકારી છતાં ટીમની હાર થઈ હતી. સેમસન લીગમાં કેપ્ટન તરીકેની પ્રથમ મેચમાં સદી મારનાર પ્રથમ પ્લેયર બન્યો છે. તેણે 63 બોલમાં 12 ફોર અને 7 સિક્સની મદદથી 119 રન બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સે આઈપીએલ ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સને જીત માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 221 રન કર્યા છે. લોકેશ રાહુલ પોતાના IPL કરિયરની 22મી ફિફટી ફટકારતાં 50 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. જ્યારે દિપક હુડાએ 28 બોલમાં 64 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે ચેતન સાકરિયાએ 3, ક્રિસ મોરિસે 2, જ્યારે રિયાન પરાગે 1 વિકેટ લીધી. ​​​​

આઈપીએલ 2021 ની ચોથી મેચમાં આજે  રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે મુકાબલો છે. રાજસ્થાને  ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને IPL 2021ની ચોથી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમમાં શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન અને રિલે મેરેડીથ ડેબ્યુ કરી રહ્યા છે.

રાજસ્થાન પ્લેઈંગ-11: જોસ બટલર (વિકેટકીપર), મનન વોહરા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાન

પંજાબ પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget