શોધખોળ કરો

IPL 2021 RR vs PBKS : કિંગ્સ પંજાબે રાજસ્થાન રોયલ્સને 4 રને હરાવ્યું, સંજુ સેમસનની સદી એળે ગઈ

IPL 2021ની ચોથી મેચમાં  કિંગ્સ પંજાબે રાજસ્થાન રોયલ્સને  4 રને હાર આપી છે.   222 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 217 રન બનાવી શકી હતી.

RR vs PBKS Live Score, IPL 2021: IPL 2021ની ચોથી મેચમાં  કિંગ્સ પંજાબે રાજસ્થાન રોયલ્સને  4 રને હાર આપી છે.   222 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 217 રન બનાવી શકી હતી.  કેપ્ટન સંજુ સેમસને આક્રમક ઈનિંગ રમી સદી ફટકારી છતાં ટીમની હાર થઈ હતી. સેમસન લીગમાં કેપ્ટન તરીકેની પ્રથમ મેચમાં સદી મારનાર પ્રથમ પ્લેયર બન્યો છે. તેણે 63 બોલમાં 12 ફોર અને 7 સિક્સની મદદથી 119 રન બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સે આઈપીએલ ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સને જીત માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 221 રન કર્યા છે. લોકેશ રાહુલ પોતાના IPL કરિયરની 22મી ફિફટી ફટકારતાં 50 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. જ્યારે દિપક હુડાએ 28 બોલમાં 64 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે ચેતન સાકરિયાએ 3, ક્રિસ મોરિસે 2, જ્યારે રિયાન પરાગે 1 વિકેટ લીધી. ​​​​

આઈપીએલ 2021 ની ચોથી મેચમાં આજે  રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે મુકાબલો છે. રાજસ્થાને  ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને IPL 2021ની ચોથી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમમાં શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન અને રિલે મેરેડીથ ડેબ્યુ કરી રહ્યા છે.

રાજસ્થાન પ્લેઈંગ-11: જોસ બટલર (વિકેટકીપર), મનન વોહરા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાન

પંજાબ પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget