શોધખોળ કરો

શિખર ધવનના આ હોટ એક્ટ્રેસ સાથેના લફરાના કારણે આયેશા સાથે થઈ ગયા ડિવોર્સ ?

શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ એક્ટ્રેસ સાથેની તસવીરો પણ મૂકી હતી.

મુંબઈઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે ડિવોર્સ થઈ ગયા હોવાની જાહેરાત શિખરની ભૂતપૂર્વ પત્નિ આયશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર કરી છે. શિખર અને આયેશા આદર્શ કપલ ગણાતાં હતાં ત્યારે અચાનક જ બંનેના ડિવોર્સ થઈ જતાં સૌને આંચકો લાગ્યો છે.

આ ડિવોર્સ માટે શિખર ધવનનું બોલીવુડની એક એક્ટ્રેસ સાથેનું અફેર કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. શિખર અને આ એક્ટ્રેસે એક જાહેરખબરમાં સાથે કામ કર્યું હતું. એ દરમિયાન બંને નજીક આવી ગયાં હોવાની ચર્ચા છે. આ હોટ અભિનેત્રી બોલીવુડમાં બહુ સફળ નથી થઈ પણ તાજેતરમાં એક બાયોપિકમાં ચમકી હતી.

શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ એક્ટ્રેસ સાથેની તસવીરો પણ મૂકી હતી. જો કે શિખરના પત્નિ સાથેના સંબધો સારા હોવાથી આ અંગે કોઈ ચર્ચા નહોતી થઈ.

ધવન અને આયશા 2012માં લગ્ન બંધનમાં બંધાયાં હતાં અને 2014માં આયશાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. આયશા ઉંમરમાં શિખર ધવનથી 10 વર્ષ મોટી છે. બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ જોરાવર છે.

ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવને પોતાનાથી 10 વર્ષ મોટી આયશા સાથે લગ્ન કર્યા હતા ત્યારે ઘણા લોકોએ આ સંબંધ લાબુ નહી ટકે એવી ટીકા કરી હતી પણ ધવનના પરિવારે તેને સાથ આપ્યો હતો.

શિખરના એકટ્રેસ સાથેના અફેરના કારણે બંને વચ્ચે ગયા વરસથી તકરાર શરૂ થયાનું મનાય છે. એ પછી શિખર અને આયશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધાં હતાં. આયશાએ શિખરની તમામ તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલિટ કરી દીધી હતી. ધવનના એકાઉન્ટ પર આયશાની તસવીર હતી પણ આયેશાએ શિખરને દૂર કરી દીધો હતો.

શિખર ધવન સાથે લગ્ન થયા પહેલાં આયશાએ એક વાર લગ્ન કરીને ડિવોર્સ લીધા હતા. આયેશાને પહેલા લગ્નથી બે પુત્રી છે. પહેલા પતિથી ડિવોર્સ લીધા બાદ શિખર ધવન સાથે તેના લગ્ન થયા હતા. ધવન અને આયશા એક કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી લાંબા સમય સુધી બંને એકબીજા સાથે જોડાયેલાં રહ્યાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
Embed widget