શોધખોળ કરો

T20 World Cup 2022: 'ઇગ્લેન્ડ સામે હારી જશો તો એ દુઃખ સહન કરી લઇશું, પરંતુ પાકિસ્તાન સામે ફાઇનલમાં હારતા નથી', ટીમ ઇન્ડિયાને ફેન્સની અપીલ

પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમે બુધવારે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું

Social Media Reactions: પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમે બુધવારે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. જો કે આ જીત બાદ પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. જ્યારે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે.

સોશિયલ મીડિયા પર ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચની વિજેતા ટીમ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવા પર સોશિયલ મીડિયા યુઝર્સ સતત પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.  વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ઘણા ભારતીય ચાહકોનું કહેવું છે કે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી જશો તો કોઇ અફસોસ નહીં થાય પરંતુ ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી જશો તો ખૂબ અફસોસ થશે. એટલા માટે ચાહકોએ ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં જીત મેળવવાની અપીલ કરી છે. જોકે, ફેન્સ સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કરીને સતત કોમેન્ટ કરી રહ્યા છે.

બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે

ઉલ્લેખનીય છે કે, સુપર-12 રાઉન્ડમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને સુપર-12 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે જ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ સિવાય રોહિત શર્માની ટીમે પાકિસ્તાન, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 8 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપર હતી. હવે ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલ મેદાન પર ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget