શોધખોળ કરો

T20 World Cup 2022: કાર્તિકની જગ્યાએ પંતને ટીમ ઈન્ડિયામાં તક મળવી જોઈએ, કપિલ દેવે જણાવ્યું કારણ

ભારતે ટી20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી રમેલી બે મેચોમાં જીત મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

Rishabh Pant Dinesh Karthik Kapil Dev Team India T20 World Cup 2022: ભારતે ટી20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી રમેલી બે મેચોમાં જીત મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યાર બાદ બીજી મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ બંને મેચોમાં ઋષભ પંતને પ્લેઈંગ 11માં સ્થાન આપ્યું નહોતું. પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું હતું. ત્યારે હવે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું કહેવું છે કે, દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને મોકો મળવો જોઈએ.

કપિલ દેવે શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, દિનેશ કાર્તિક અનુભવી બેટ્સમેન છે અને તે સારો ફિનીશર પણ છે. જો કે, આમ છતાં કપિલ દેવનું કહેવું છે કે, પંતને પ્લેઈંગ 11માં લેવો જોઈએ. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલી એક રિપોર્ટ મુજબ કપિલ દેવે કહ્યું છે કે, "હું કહેવા માંગીશ કે, હવે આપણી પાસે ઋષભ પંત છે, આ એ જ સમય છે જ્યારે ભારતને તેની જરુર છે. એવું લાગે છે કે, દિનેશ કાર્તિકે પોતાનું કામ કર્યું છે. પરંતુ વિકેટકીપિંગને પણ ધ્યાનમાં રાખતાં મને એવું લાગે છે કે, ઋષભ પંત ડાબા હાથના બેટ્સમેન માટે સારો વિકલ્પ છે."

કપિલ દેવે પંતની બેટિંગની પ્રસંશા કરતાં કહ્યું કે, "તે ખુબ જ સારો ખેલાડી છે. જો તમે તેની બેટિંગ જોશો તો તે રન બનાવા માટે સ્ટ્રગલ કરતો નહી જોવા મળે. હું ઈચ્ચું છું કે, તે વધારેમાં વધારે રન બનાવે. એ ખુબ જ જરુરી છે. પંત શરુઆતમાં ટાઈમ લે છે, પરંતુ તેની પછી ખુબ જ સરળતાથી રન બનાવી લે છે."

ઋષભ પંતનું T20 અને વનડેમાં પ્રદર્શનઃ

અહીં તમને જણાવી દઈએ કે, ઋષભ પંતે અત્યાર સુધીમાં 62 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ દરમિયાન તેણે 961 રન બનાવ્યા છે. સાથે જ પંતે આ ફોર્મેટમાં 3 અર્ધશતક ફટકાર્યા છે. ઋષભ પંતનો ટી20 ફોર્મેટમાં સૌથી શ્રેષ્ઠ સ્કોર અણનમ 65 રન છે. આ સાથે ઋષભે 27 વન ડે મેચોમાં 840 રન બનાવ્યા છે. પંત વનડેમાં એક શતક અને 5 અર્ધશતક ફટકારી ચુક્યો છે. વનડેમાં પંતને સર્વશ્રેષ્ઠ સ્કોર 125 રન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget