શોધખોળ કરો

Rohit Injury: ચોથી ટેસ્ટ પહેલા રોહિત શર્મા ઇજાગ્રસ્ત, પ્રેક્ટિંગ દરમિયાન ઘૂંટણમાં બૉલ વાગતા જવું પડ્યુ બહાર

Rohit Sharma Knee Injury At MCG: ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે મેલબૉર્નમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માને ડાબા ઘૂંટણ પર બૉલ વાગ્યો હતો

Rohit Sharma Knee Injury At MCG: રોહિત શર્માની ઈજાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા નેટ્સમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. મેલબૉર્નમાં 26 ડિસેમ્બરથી રમાનારી બૉક્સિંગ ડે ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી બૉક્સિંગ ડે ટેસ્ટ મેલબૉર્નમાં રમાશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે મેલબૉર્નમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માને ડાબા ઘૂંટણ પર બૉલ વાગ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે બૉલ વાગ્યા પછી પણ રોહિત શર્માએ થોડો સમય બેટિંગ કરી, પરંતુ તે અસહજ દેખાઈ રહ્યો હતો. બૉલ રોહિતના પેડના ફ્લૅપ પર વાગ્યો હતો. રોહિત થ્રૉડાઉનનો સામનો કરી રહ્યો હતો.

ભારતીય કેપ્ટનની ઈજા કેટલી ગંભીર છે અને તે બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભાગ લઈ શકશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઈજા પછી રોહિત શર્મા ખુરશી પર બેસી ગયો અને ફિઝિયોએ આઈસ પેક લગાવ્યું. જોકે, થોડા સમય પછી રોહિત આરામદાયક સ્થિતિમાં દેખાયો. શરૂઆતમાં તેને દુઃખાવો થતો દેખાયો. રિપૉર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઈજા બહુ ગંભીર નથી અને બૉક્સિંગ ડે ટેસ્ટમાં હજુ થોડા દિવસો બાકી છે.

પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે સંભાળી હતી ટીમની કમાન 
નોંધનીય બાબત એ છે કે, રોહિત શર્મા સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ઉપલબ્ધ નહોતો. તેની ગેરહાજરીમાં વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાઈ હતી, જ્યાં બુમરાહની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. આ પછી, ભારતે રોહિત શર્માની કેપ્તાની હેઠળ આગામી બે ટેસ્ટ રમી જેમાં એકમાં હારનો સામનો કરવો પડ્યો અને બીજી ડ્રૉમાં સમાપ્ત થઈ.

રોહિત શર્માનો ફ્લૉપ શૉ યથાવત 
રોહિત બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં અત્યાર સુધી 2 ટેસ્ટ રમ્યો છે. ભારતીય કેપ્ટન બંને ટેસ્ટમાં ફ્લૉપ રહ્યો છે. બે મેચની 3 ઇનિંગ્સમાં હિટમેનના બેટમાંથી માત્ર 19 રન જ આવ્યા છે.

આ પણ વાંચો

IND vs AUS: અશ્વિનનો નિવૃતિનો નિર્ણય સાંભળી ચોંકી ગયો હતો જાડેજા, કહ્યું, મને તેનો...

                                                                                                                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget