શોધખોળ કરો

ક્રિકેટ છોડીને આર્કિટેક્ટ બનનારો આ ક્રિકેટર આકસ્મિક રીતે પાછો ક્રિકેટ રમવા માંડ્યો ને ટીમ ઈન્ડિયામાં થયો છે પસંદ, જાણો વિગત

ખાસ વાત છે કે વરુણ ચક્રવર્તી હાલ આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાંથી રમી રહ્યો છે, તે ટીમનો મુખ્ય સ્પિનર બૉલર પણ છે. વરુણની કહાની એકદમ દિલચસ્પ છે. તેને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 20 રન આપને પાંચ વિકેટ ઝડપી અને ચર્ચામાં આવી ગયો હતો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થઇ ચૂકી છે, ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરી દેવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની દ્વીપક્ષીય સીરીઝ માટે ભારતીય ટીમમાં એક ક્રિકેટરનુ નામ સૌથી ચોંકાવનારુ સામે આવ્યુ છે, તે છે વરુણ ચક્રવર્તી. 29 વર્ષની ઉંમરે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ છે. ખાસ વાત છે કે માત્ર 12 ટી20 મેચો રમનારા અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લગભગ 10 મેચોના અનુભવી આ ખેલાડીની પસંદગીએ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. ખાસ વાત છે કે વરુણ ચક્રવર્તી હાલ આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાંથી રમી રહ્યો છે, તે ટીમનો મુખ્ય સ્પિનર બૉલર પણ છે. વરુણની કહાની એકદમ દિલચસ્પ છે. તેને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 20 રન આપને પાંચ વિકેટ ઝડપી અને ચર્ચામાં આવી ગયો હતો. ક્રિકેટ છોડીને આર્કિટેક્ટ બનનારો આ ક્રિકેટર આકસ્મિક રીતે પાછો ક્રિકેટ રમવા માંડ્યો ને ટીમ ઈન્ડિયામાં થયો છે પસંદ, જાણો વિગત આર્કિટેક્ટમાંથી ફરીથી ક્રિકેટમાં વાપસી માત્ર 13 વર્ષની ઉંમરમાં વરુણ ચક્રવર્તીએ ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતુ, અને 17 વર્ષની ઉંમરે તે વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતો રહ્યો. જોકે બાદમાં તેને વારંવાર ક્રિકેટ ગૃપમાંથી બહાર કાઢી મુકાતા તેને ક્રિકેટ છોડીને અભ્યાસ શરૂ કરી દીધો હતો. તેને ચેન્નાઇની એક કૉલેજમાં આર્કિટેક્ટરમાં પાંચ વર્ષનો કોર્સ કર્યો અને પછી તેને પેકેજ પર ફ્રીલાન્સ આર્ટિટેક્ટ તરીકે નોકરી શરૂ કરી દીધી હતી. આ પછી તેને ફરીથી ટેનિસ બૉલથી ક્રિકેટ રમવાનુ શરૂ કરી દીધુ, અને ફાસ્ટ બૉલિંગ કરવા લાગ્યો હતો. પરંતુ ફરીથી ઇજાગ્રસ્ત થતાં તે ફરીથી સ્પિન બૉલિંગ પર હાથ અજમાવવાનુ શરૂ કરી દીધુ. બાદમાં તેને સ્પિન બૉલિંગમાં વિવિધતા લાવવાનુ શરુ કર્યુ, અને એક મિસ્ટ્રી સ્પિનર બની ગયો. વરુણના મતે તે સાત પ્રકારના બૉલ નાંખી શકે છે. તેના મતે તે લેગ, ઓફ બ્રેક, ગૂગલી, કૈરમ બૉલ, ફ્લિપર, યોર્કર અને ટૉપ સ્પિનર નાંખી શકે છે. વરુણ ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યો જ્યારે તેને તામિલનાડુ પ્રીમિયર લીગમાં 240 બૉલ ફેંક્યા હતા, જેમાં તેને 125 ડૉટ બૉલ નાંખ્યા હતા. વરુણને વર્ષ 2019માં આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 20 લાખની બેઝ પ્રાઇઝ વાળા વરુણને તેની બેઝ પ્રાઇઝથી 42 ગણી વધુ રકમથી ખરીદવામાં આવ્યો. જોકે, આ વર્ષે તે કેકેઆરની ટીમ સાથે આઇપીએલમાં રમી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget