શોધખોળ કરો

Video Viral: વિચિત્ર રીતે આઉટ થયો કીવી બેટ્સમેન નિકોલસ, બન્ને બેટ્સમેનના બેટ પર ટકરાયો બૉલ ને પછી......

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડે 123 રનના સ્કોર સુધી તેની 5 વિકેટ ગુમાવી દીધી હતી. હેનરી નિકોલ્સ ટીમની 5મી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યો હતો.

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચેની મેચમાં ગુરુવારે ન્યુઝીલેન્ડના બેટ્સમેન હેનરી નિકોલ્સ જે રીતે આઉટ થયા, ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ બેટ્સમેન આ રીતે આઉટ થયો હશે. આ રીતે બેટ્સમેન આઉટ થયા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડે 123 રનના સ્કોર સુધી તેની 5 વિકેટ ગુમાવી દીધી હતી. હેનરી નિકોલ્સ ટીમની 5મી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યો હતો. વાસ્તવમાં જેક લીચ મેચની 56મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. ન્યુઝીલેન્ડનો હેનરી નિકોલ્સ સામે બેટીંગ કરી રહ્યો હતો, જ્યારે તેણે શોટ રમ્યો ત્યારે બોલ નોન-સ્ટ્રાઈકરના છેડે ઉભેલ બેટ્સમેન ડેરીલ મિશેલના બેટ સાથે અથડાયો. તેણે બચવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ મિશેલના ફટકારેલ શોટથી બોલ બેટને અથડાયા બાદ સીધો મિડ-ઓફમાં ઉભેલા લીગના હાથમાં ગયો અને તેણે કેચ પકડી લીધો

આ રીતે નિકોલસ 19 રન બનાવીને ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો. જો મેચની વાત કરીએ તો અત્યાર સુધીની આ ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વરસાદના કારણે મેચ બંધ થાય તે પહેલા ન્યૂઝીલેન્ડે 74 ઓવર રમીને 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા.

શું છે નિયમ - 
નિકોલસ આઉટ થતાની સાથે જ કોમેન્ટેટર નાસિર હુસૈને કહ્યું, 'તે કેવી રીતે થયું. મિશેલ નોન-સ્ટ્રાઈકરના છેડે ઊભો હતો, તે બોલને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અમ્પાયર દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને બોલ મિડ-ઑફમાં ગયો હતો. મને વિશ્વાસ નથી.' એમસીસીએ નિયમો સમજાવતા લખ્યું, 'કાયદા 33.2.2.3 મુજબ, જો બોલ વિકેટ, અમ્પાયર, અન્ય ફિલ્ડર, રનર અથવા બેટ્સમેનને ફટકાર્યા પછી કોઈ ખેલાડી દ્વારા પકડવામાં આવે છે, તો તે બેટિંગ કરી રહ્યો છે. ખેલાડી બહાર ગણવામાં આવે છે.'

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget