શોધખોળ કરો

World Cup 2023: વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમ પહોંચી ભારત, Videoમાં જુઓ કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું

Pakistan WC 2023: પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023 માટે ભારત પહોંચી ગઈ છે. હૈદરાબાદમાં પાકિસ્તાની ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.

Pakistan Pakistan World Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023 માટે ભારત પહોંચી ગઈ છે. બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમ બુધવારે રાત્રે હૈદરાબાદ પહોંચી હતી. અહીં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. તેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. પાકિસ્તાનની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે છે. આ મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બાબર આઝમ, શાહીન આફ્રિદી, ફખર ઝમાન અને ઇમામ-ઉલ-હક સહિત ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા. આ સાથે ક્રિકેટ ટીમનો સપોર્ટ સ્ટાફ પણ ભારત પહોંચી ગયો છે. પાકિસ્તાનના ખેલાડીઓ એરપોર્ટથી સીધા જ હોટલ ગયા છે. પાકિસ્તાની ખેલાડીઓને જોવા હૈદરાબાદ એરપોર્ટની બહાર ઘણા પ્રશંસકો આવ્યા હતા. ચાહકોએ મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાની ખેલાડીઓના ફોટા ક્લિક કર્યા.

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નેધરલેન્ડ સાથે મેચ રમ્યા બાદ પાકિસ્તાનની ટીમ 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. આ મેચ હૈદરાબાદમાં પણ યોજાશે. આ પછી 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. સેમીફાઈનલ પહેલા પાકિસ્તાનની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ 11 નવેમ્બરે કોલકાતામાં રમાશે.

વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમ: બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હરિસ. રઉફ , હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
Arjun Tendulkar-Saaniya Chandok: અર્જુન તેંડુલકરે જેની સાથે સગાઈ કરી છે તે સાનિયા ચંડોક કોણ છે? જાણો કેટલી છે તેની નેટવર્થ?
Arjun Tendulkar-Saaniya Chandok: અર્જુન તેંડુલકરે જેની સાથે સગાઈ કરી છે તે સાનિયા ચંડોક કોણ છે? જાણો કેટલી છે તેની નેટવર્થ?
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
Embed widget