શોધખોળ કરો

IND vs ZIM: પ્રેસ કોન્ફરન્સમાં શુભમનની જર્સી લઈને પહોંચ્યો ઝિમ્બાબ્વેનો બોલર, આપ્યું પ્રસંશનીય નિવેદન

ભારત-ઝિમ્બાબ્વે (IND vs ZIM) ODI સિરીઝની છેલ્લી મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો.

Shubman Gill Jersey: ભારત-ઝિમ્બાબ્વે (IND vs ZIM) ODI સિરીઝની છેલ્લી મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્રૈડ ઈવાન્સ ભારતીય ઓપનર શુભમન ગિલની જર્સી લઈને પહોંચ્યો હતો. આ જર્સી તેને શુભમન ગીલે આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આ જર્સી બતાવતા બ્રૈડ ઈવાન્સે કહ્યું કે, તે શુભમન ગિલના સૌથી મોટા પ્રશંસકોમાંથી એક છે. ઈવાન્સે એ પણ જણાવ્યું કે, તે આ જમણા હાથના બેટ્સમેનને આટલો કેમ પસંદ કરે છે.

મને આ જર્સી શુભમન પાસેથી મળીઃ ઈવાન્સ

ઈવાન્સે કહ્યું, 'હું શુભમન ગિલના સૌથી મોટા પ્રશંસકોમાંથી એક છું અને તેથી જ મને આ જર્સી તેની પાસેથી મળી છે. તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. તમે તેના વિશે પ્રથમ મેચ જોઈને જ કહી શકો છો. જો તે એક રન પણ લે છે, તો પણ તે બોલને તે દિશામાં મજબૂત રીતે ફટકારે છે જ્યાં તે તેને લેવા માંગે છે. તે એક કૌશલ્ય છે અને લાંબા સમય સુધી પ્રેક્ટિસ કર્યા બાદ આ કૌશલ્ય આવી શકે છે. તે કેટલો સારો ખેલાડી છે તે જોવા માટે હું તેને ઘણી વખત જોતો રહ્યો. તેથી જ હું તેનો ફેન છું. મેં તેને આઈપીએલમાં અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો પણ જોયો છે જ્યાં તેણે ટીમને જીત અપાવી હતી. ગિલ સામે બોલિંગ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો હતો.

છેલ્લી વનડેમાં બ્રૈડ ઈવાન્સની શાનદાર બોલિંગ

બ્રૈડ ઈવાન્સે ત્રીજી વનડેમાં 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેમાં કેએલ રાહુલ, શિખર ધવન, દીપક હુડા અને શુભમન ગિલની વિકેટનો સમાવેશ થાય છે. ઇવાન્સે કહ્યું કે, મેં શુભમનને જર્સી એક્સચેન્જ કરવા માટે મેચની પહેલાં જ કહ્યું હતું. અને તે સંમત થયો હતો. મેચ પુર્ણ થયા પછી મેં તેને મારી જર્સી આપી અને તેણે મને તેની જર્સી આપી હતી. તે ખૂબ જ સારો વ્યક્તિ છે.

તમને જણાવી દઈએ કે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઝિમ્બાબ્વેને 3-0થી હરાવ્યું હતું. શુભમન ગિલને છેલ્લી મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ પણ મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget