શોધખોળ કરો
India vs Eng: પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કયા-કયા ખેલાડીને મળ્યું સ્થાન
1/4

ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છે. વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, રિષભ પંત, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર.
2/4

ઈંગ્લેન્ડ સામે વન-ડે અને ટી-20 શ્રેણી ન રમનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું પુનરાગમન થયું છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ એમ ત્રણ સ્પિનરોનો ટીમમાં સમાવેશ કરાયો છે.
Published at : 18 Jul 2018 03:45 PM (IST)
View More





















