શોધખોળ કરો

IPL 2022: રવિન્દ્ર જાડેજા સહિત 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત, જાણો કઈ ટીમોને લાગ્યો ઝટકો

જાડેજાને ચેન્નાઈએ આ સિઝન માટે રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ગત સિઝનમાં તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા.

IPL 2022 Injured Cricketers Deepak Chahar Ravindra Jadeja Suryakumar Yadav: IPL 2022 ની લીગ મેચો સમાપ્ત થવા જઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. જ્યારે બાકીની ટીમો સંઘર્ષ બાદ પ્લેઓફમાં પહોંચશે. આ સિઝનમાં ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સાથે જ કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે બહાર પણ થઈ ગયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં જ ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ સિઝનમાં જાડેજા સહિત 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થાય છે.

રવિન્દ્ર જાડેજા (ચેન્નઈ સુપર કિંગ્સ)

જાડેજાને ચેન્નાઈએ આ સિઝન માટે રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ગત સિઝનમાં તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ જાડેજા આ સિઝનમાં ફ્લોપ સાબિત થયો હતો. તેઓ કંઈ ખાસ કરી શક્યા નહીં. 4 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જાડેજાને પાંસળીમાં ઈજા છે. તેથી તે આ સિઝનમાંથી બહાર છે.

દીપક ચહર (ચેન્નઈ સુપર કિંગ્સ)

દીપકને IPL 2022ની હરાજી દરમિયાન ચેન્નાઈએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે એક પણ મેચ રમી શક્યો નહોતો. ચહરને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી.

સૂર્યકુમાર યાદવ (મુંબઈ ઈન્ડિયન્સ)

સૂર્યકુમાર મુંબઈના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. તેણે આ સિઝનમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. મુંબઈએ તેને 8 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. પરંતુ તે ઈજાના કારણે હાલમાં ટીમની બહાર છે. 6 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સૂર્યકુમાર ઇજાગ્રસ્ત થયો હતો.

વોશિંગ્ટન સુંદર અને ટી. નટરાજન (સનરાઈઝર્સ હૈદરાબાદ)

સુંદરને હૈદરાબાદે 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે નટરાજનને ફ્રેન્ચાઈઝીએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ઈજાના કારણે બંને ખેલાડીઓ હાલમાં ટીમની બહાર ચાલી રહ્યા છે. નટરાજનના ઘૂંટણની ઈજા બહાર આવી છે. જેના કારણે તેઓ રમી શકતા નથી. જ્યારે વોશિંગ્ટન સુંદરના હાથમાં ઈજા થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget