શોધખોળ કરો

સંજૂ સેમસન છોડશે રાજસ્થાન રૉયલ્સનો સાથ? ચેન્નઈમાં થશે સામેલ, જાણો કઈ રીતે થઈ રહી છે ડીલ

તાજેતરમાં સંજૂ સેમસન વિશે સમાચાર આવ્યા હતા કે તે રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે. અહીં જાણો કે હરાજી વિના ડીલ કેવી રીતે થાય છે.

તાજેતરમાં સંજૂ સેમસન વિશે સમાચાર આવ્યા હતા કે તે રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે. અહીં જાણો કે હરાજી વિના ડીલ કેવી રીતે થાય છે.

સંજૂ સેમસન

1/6
તાજેતરમાં સંજૂ સેમસન વિશે સમાચાર આવ્યા હતા કે તે રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે. અહીં જાણો કે હરાજી વિના ડીલ કેવી રીતે થાય છે.
તાજેતરમાં સંજૂ સેમસન વિશે સમાચાર આવ્યા હતા કે તે રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે. અહીં જાણો કે હરાજી વિના ડીલ કેવી રીતે થાય છે.
2/6
IPLમાં કોઈપણ ખેલાડી એક સીઝનના અંત પછી અને આગામી સીઝનની શરૂઆત પહેલાં ટીમ બદલી શકે છે. આ ટ્રેડ દ્વારા થાય છે, જ્યાં કોઈ એક ચીમ ઓલ કેશના રૂપમાં બીજા ખેલાડીને ટીમમાં સામેલ કરે છે અથવા તો તે તેના કેટલાક ખેલાડીઓને તે ટીમને આપે છે.
IPLમાં કોઈપણ ખેલાડી એક સીઝનના અંત પછી અને આગામી સીઝનની શરૂઆત પહેલાં ટીમ બદલી શકે છે. આ ટ્રેડ દ્વારા થાય છે, જ્યાં કોઈ એક ચીમ ઓલ કેશના રૂપમાં બીજા ખેલાડીને ટીમમાં સામેલ કરે છે અથવા તો તે તેના કેટલાક ખેલાડીઓને તે ટીમને આપે છે.
3/6
IPL માં ખેલાડીઓના ટ્રેડ કરવા માટે ઘણા નિયમો અને પ્રક્રિયાઓ છે. કેટલાક મુખ્ય છે. જેમ કે- હરાજીમાં ખરીદેલા ખેલાડીઓનો ટ્રેડ કરી શકાતો નથી. આ પછી કોઈપણ ખેલાડી જેનો ટ્રેડ થઈ રહ્યો છે અથવા જે ફ્રેન્ચાઇઝ માટે તે રમી રહ્યો છે તેને કોઈ અલગ ચુકવણી કરી શકાતી નથી.
IPL માં ખેલાડીઓના ટ્રેડ કરવા માટે ઘણા નિયમો અને પ્રક્રિયાઓ છે. કેટલાક મુખ્ય છે. જેમ કે- હરાજીમાં ખરીદેલા ખેલાડીઓનો ટ્રેડ કરી શકાતો નથી. આ પછી કોઈપણ ખેલાડી જેનો ટ્રેડ થઈ રહ્યો છે અથવા જે ફ્રેન્ચાઇઝ માટે તે રમી રહ્યો છે તેને કોઈ અલગ ચુકવણી કરી શકાતી નથી.
4/6
IPL 2025ના અંત પછી અને IPL 2026ની શરૂઆત પહેલાં ખેલાડી ફક્ત એક જ વાર ટ્રેડ થઈ શકે છે.
IPL 2025ના અંત પછી અને IPL 2026ની શરૂઆત પહેલાં ખેલાડી ફક્ત એક જ વાર ટ્રેડ થઈ શકે છે.
5/6
આ નિયમમાં નોંધનીય બાબત એ છે કે જો 15 કરોડ રૂપિયાના ખેલાડીનો ટ્રેડ થઈ રહ્યો હોય તો ખરીદનાર ટીમના ખજાનામાં 15 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. જ્યારે વેચાણ કરનાર ટીમના ખજાનામાં પણ એટલી જ રકમનો વધારો થશે.
આ નિયમમાં નોંધનીય બાબત એ છે કે જો 15 કરોડ રૂપિયાના ખેલાડીનો ટ્રેડ થઈ રહ્યો હોય તો ખરીદનાર ટીમના ખજાનામાં 15 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. જ્યારે વેચાણ કરનાર ટીમના ખજાનામાં પણ એટલી જ રકમનો વધારો થશે.
6/6
આ પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત એ છે કે જો ઘણી ટીમો ખેલાડી ઇચ્છતી હોય તો વેચાણ કરનાર ફ્રેન્ચાઇઝી અન્ય ટીમો સાથે વાટાઘાટો કરી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ખેલાડીની સંમતિથી જ લેવામાં આવશે.
આ પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત એ છે કે જો ઘણી ટીમો ખેલાડી ઇચ્છતી હોય તો વેચાણ કરનાર ફ્રેન્ચાઇઝી અન્ય ટીમો સાથે વાટાઘાટો કરી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ખેલાડીની સંમતિથી જ લેવામાં આવશે.

આઈપીએલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બંને ઇનિંગ્સમાં ન આપ્યો 1 પણ રન... માનવ સુથારે રચ્યો ઇતિહાસ; 131 વર્ષ પછી બની આવી ઘટના
બંને ઇનિંગ્સમાં ન આપ્યો 1 પણ રન... માનવ સુથારે રચ્યો ઇતિહાસ; 131 વર્ષ પછી બની આવી ઘટના
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
India vs Afghanistan: કેટલા વાગ્યે શરુ થશે ભારત-અફઘાનિસ્તાન પ્રથમ ટી20 મુકાબલો, જાણી લો ટાઈમ 
India vs Afghanistan: કેટલા વાગ્યે શરુ થશે ભારત-અફઘાનિસ્તાન પ્રથમ ટી20 મુકાબલો, જાણી લો ટાઈમ 
10 મી વખત ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 40 રને હરાવ્યું
10 મી વખત ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 40 રને હરાવ્યું

વિડિઓઝ

Vadodara | વડોદરાની MS યુનિવર્સિટીમાં શ્રીજી યાત્રાના આગમન સમયે બબાલ
કચ્છના અંજારમાં ચેઈન સ્નેચર્સ બેફામ, દિનદહાડે વૃદ્ધ મહિલાની ચેઈન લૂંટી ફરાર
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ
Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું
રાજકોટમાં જળસંકટના એંધાણ, જળાશયોમાં 1 મહિનો ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્ચો
રાજકોટમાં જળસંકટના એંધાણ, જળાશયોમાં 1 મહિનો ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્ચો
હોમ અને કાર લોન લેનારને લાગશે ઝટકો, વધી શકે છે EMI નો બોજ- SBI રિપોર્ટમાં ખુલાસો
હોમ અને કાર લોન લેનારને લાગશે ઝટકો, વધી શકે છે EMI નો બોજ- SBI રિપોર્ટમાં ખુલાસો
Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું
Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું
Embed widget