શોધખોળ કરો

IPL 2024: કોલકાતા-રાજસ્થાનની મેચની તારીખમાં થઈ શકે છે બદલાવ, જાણો શું છે કારણ

IPL 2024: રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI આ મેચને બીજે ક્યાંક શિફ્ટ કરી શકે છે અથવા આ મેચ અન્ય કોઈ દિવસે રમાઈ શકે છે.

IPL 2024, KKR vs RR:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન શરૂ થઈ ગઈ છે. તમામ ટીમો એકબીજાને હરાવવાની સ્પર્ધામાં વ્યસ્ત છે. જોકે, આઈપીએલ 2024 હમણાં જ શરૂ થયું છે. અત્યાર સુધી માત્ર 13 મેચ રમાઈ છે. આ દરમિયાન KKR અને રાજસ્થાનની મેચને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.

ઈડન ગાર્ડન્સ ખાતે 17 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સની હોમ મેચ પર મુશ્કેલીના વાદળો છવાઈ રહ્યા છે. KKR 17મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સનો સામનો તેના હોમ ગ્રાઉન્ડ પર કરવાનો છે. જો કે, આ દરમિયાન એવા સમાચાર છે કે આ મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI આ મેચને બીજે ક્યાંક શિફ્ટ કરી શકે છે અથવા આ મેચ અન્ય કોઈ દિવસે રમાઈ શકે છે. એટલે કે આ મેચની તારીખ બદલી શકાય છે. રિપોર્ટ અનુસાર, ફ્રેન્ચાઇઝી, રાજ્ય એસોસિએશન અને બ્રોડકાસ્ટર્સ સહિત તમામ પક્ષોને આ અંગે જાણ કરવામાં આવી છે.

રામ નવમી 17 એપ્રિલે છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં સંબંધિત અધિકારીઓને ચિંતા છે કે તેઓ આ મેચમાં સુરક્ષા આપી શકશે કે નહીં. દેશમાં સામાન્ય ચૂંટણીઓ પણ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, BCCI આ મેચને ફરીથી શેડ્યૂલ કરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે BCCI અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) કોલકાતા પોલીસના સંપર્કમાં છે. જો કે આખરી નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી, પરંતુ BCCIએ બંને ફ્રેન્ચાઈઝી તેમજ બ્રોડકાસ્ટર્સને શેડ્યૂલમાં સંભવિત ફેરફારોની શક્યતા વિશે જાણ કરી છે.

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. BCCIએ 16 એપ્રિલે અમદાવાદમાં IPL ટીમોના માલિકોની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આવતા વર્ષે યોજાનારી મેગા હરાજી અને ખેલાડીઓને જાળવી રાખવાના નિયમો અંગે ચર્ચા થઈ શકે છે. આઈપીએલની આગામી સિઝનને લઈને આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકમાં ચેરમેન રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને આઈપીએલના ચેરમેન અરુણ સિંહ ધૂમલ હાજર રહેશે. જો કે, આ મીટિંગ માત્ર ટીમના માલિકો માટે છે, એવું માનવામાં આવે છે કે તેઓ તેમના CEO અને બાકીની ટીમ સાથે આવી શકે છે. રસપ્રદ વાત એ છે કે આ બેઠક એ જ દિવસે થઈ રહી છે જ્યારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPLની મેચ યોજાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget