શોધખોળ કરો

IPL 2023 બાદ એમએસ ધોની સંન્યાસ લઇ લેશે ? CSKના કૉચે કર્યો ખુલાસો

સ્ટીફન ફ્લેમિંગે એમએસ ધોની વિશે બિગ સ્ટેટમેન્ટ આપ્યું છે. CSKના મુખ્ય કૉચે એવા તમામ રિપોર્ટ્સને ફગાવી દીધા છે કે, જેમાં ધોની IPL 2023 પછી નિવૃત્તિ લેવાની વાત કહેવામાં આવી રહી છે

Stephen Fleming On MS Dhoni: ભારતમાં અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન ચાલી રહી છે, ફરી એકવાર આઇપીએલની વચ્ચે શાનદાર કેપ્ટન અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને લઇને રિટાયરમેન્ટની વાતોએ જોર પકડ્યુ હતુ. જોકે હવે આ મામલે ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કૉચ સ્ટીફન ફ્લેમિંગે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. 

સ્ટીફન ફ્લેમિંગે એમએસ ધોની વિશે બિગ સ્ટેટમેન્ટ આપ્યું છે. CSKના મુખ્ય કૉચે એવા તમામ રિપોર્ટ્સને ફગાવી દીધા છે કે, જેમાં ધોની IPL 2023 પછી નિવૃત્તિ લેવાની વાત કહેવામાં આવી રહી છે. સ્ટીફન ફ્લેમિંગે ધોનીના સન્યાસ પર તમામ વાગોને વખોડી કાઢી છે. ફ્લેમિંગના જણાવ્યા અનુસાર, 'એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે કોઈ સંકેત આપ્યો નથી'. ચેન્નાઈના મુખ્ય કૉચને આશા છે કે ધોની IPL 2023 પછી નિવૃત્ત નહીં થાય. હાલમાં ક્રિકેટ જગતમાં ધોનીની નિવૃત્તિની ચર્ચાએ જોર પકડ્યુ છે. મોટાભાગના લોકોનું માનવું છે કે ધોની તેની IPL કરિયરની છેલ્લી સિઝન રમી રહ્યો છે, આ પછી તે નિવૃત્તિ લઇ લેશે.

ધોનીએ નથી આપ્યા કોઇ સંકેત - 
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કૉચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું,- "41 વર્ષીય ધોનીએ CSK ડ્રેસિંગ રૂમમાં નિવૃત્તિ વિશે કશું કહ્યું નથી". જોકે ધોનીએ પોતાની નિવૃત્તિ વિશે ખુબ જ નાની વાત કરી હતી. ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ બાદ ધોનીએ કહ્યું હતું કે ચાહકો તેને પીળા ડ્રેસમાં વિદાય આપવા આવ્યા હશે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા સ્ટીફન ફ્લેમિંગે કહ્યું, 'ધોનીએ નિવૃત્તિ અંગે કોઈ સંકેત આપ્યા નથી'.

શાનદાર ફોર્મમાં છે ધોની - 
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે. IPL 2023માં તે 200થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. આ સિઝનમાં ધોનીએ 9 મેચની 6 ઇનિંગ્સમાં 74 રન ફટકારી દીધા છે. વળી, 5 વખત નૉટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કૉર અણનમ 32 રન હતો. તેને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીનો સ્ટ્રાઈક રેટ 211.42 રહ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget