શોધખોળ કરો
ચીફ સીલેક્ટર એક દિવસમાં ત્રણ વાર મળ્યા પછી ધોનીએ કેપ્ટન્સી છોડી, જાણો શું થયું મુલાકાતોમાં ?
1/8

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે નવ વર્ષ સુધી રહ્યા પછી મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક જ વનડે અને ટી-20 ટીમનું સુકાની પદ છોડી દેવાની જાહેરાત કરી સૌને આંચકો આપી દીધો છે. ધોનીએ આ નિર્ણય કેમ લેવો પડ્યો તેની ચોતરફ ચર્ચા ચાલી રહી છે.
2/8

પ્રસાદે આડકતરી રીતે ધોનીને સંકેત આપી દીધો કે તે ગૌરવભેર ના હટે તો નાછૂટકે પસંદગીકારોએ તેને ખસેડીને વિરાટને કેપ્ટન બનાવવો પડશે. ધોની આ સંકેત સમજી ગયો ને તેણે તરત ખસી જવાની વાત સ્વીકારી લીધી. પોતે ગૌરવભેર નિવૃત્તિ લઈ શકે તે માટે ટીમમાં રહેવા દેવાની વિનંતી કરી જે પ્રસાદે સ્વીકારી લીધી.
Published at : 05 Jan 2017 10:10 AM (IST)
View More























