શોધખોળ કરો
ધોનીએ કઈ રીતે નેશનલ સીલેક્ટર્સની આબરૂના ઉડાવી દીધા ધજાગરા ? કઈ સૂચનાને ઘોળીને પી ગયો ?
1/5

ધોનીએ આ જાહેરાત પછી શનિવારે સાંજે મેચ રમવાની ઘસીને ના પાડી દીધી હતી.આનો અર્થ સ્પષ્ટ છે કે પસંદગીકારો અને ખેલાડીઓ વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી.
2/5

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીની હરકતથી પસંદગીકારોની આબરુનો ફજેતો થઈ ગયો છે. પસંદગી સમિતિના ચેરમેન એમ એસ કે પ્રસાદે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ધોની વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં ઝારખંડ તરફથી રમશે.
Published at : 14 Oct 2018 04:26 PM (IST)
View More




















