શોધખોળ કરો

ભારતના દિગ્ગજ ફૂટબૉલર ચુન્ની ગોસ્વામીનું નિધન, એશિયન ગેમ્સમાં ભારતને અપાવ્યો હતો ગૉલ્ડ

રિપોર્ટ પ્રમાણે ચુન્ની ગોસ્વામીએ કોલકત્તાની એક હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. મહાન ફૂટબૉલરના અંતિમ સમયે હૉસ્પીટલમાં તેમની સાથે તેમનો પરિવારિ હતો, ચુન્ની ગોસ્વામીની પત્ની અને દીકરો સુદિપ્તો સાથે હતા

નવી દિલ્હીઃ બૉલીવુડ બાદ હવે રમતજગતમાંથી ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે, ભારતના મહાન ફૂટબૉલર ચુન્ની ગોસ્વામીનુ 82 વર્ષની વયે નિધન થઇ ગયુ છે. ચુન્ની ગોસ્વામીનું હ્રદય રોગના હુમલાના કારણે મૃત્યુ થયુ છે. રિપોર્ટ પ્રમાણે ચુન્ની ગોસ્વામીએ કોલકત્તાની એક હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. મહાન ફૂટબૉલરના અંતિમ સમયે હૉસ્પીટલમાં તેમની સાથે તેમનો પરિવારિ હતો, ચુન્ની ગોસ્વામીની પત્ની અને દીકરો સુદિપ્તો સાથે હતા. ઉલ્લેખનીય છે કે ચુન્ની ગોસ્વામી 1962 એશિયન ગેમ્સમાં ગૉલ્ડ મેડલ જીતનારા ટીમના કેપ્ટન હતા, એટલું જ નહીં ચુન્ની ગોસ્વામીએ ક્રિકેટમાં પણ મહારથી હાંસલ કરી હતી, તેમને બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી હતી.
ચુન્ની ગોસ્વામીના નિધન બાદ તેમના પરિવારે કહ્યું કે, તેમને હ્રદય રોગનો હુમલો થયો અને હૉસ્પીટલમાં લગભગ પાંચ વાગે તેમનુ નિધન થઇ ગયુ હતુ. પરિવારે જાણકારી આપી કે ચુન્ની ગોસ્વામી ડાયાબિટીસ, પ્રૉસ્ટ્રેટ અને નર્વ સિસ્ટમ સંબંધિત બિમારીઓ સામે ઝઝૂમી રહ્યાં હતા. ભારતના દિગ્ગજ ફૂટબૉલર ચુન્ની ગોસ્વામીનું નિધન, એશિયન ગેમ્સમાં ભારતને અપાવ્યો હતો ગૉલ્ડ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Embed widget