શોધખોળ કરો

હવે ક્રિકેટમાં સચિનની 10 નંબરની જર્સી કોઈ ક્રિકેટરને નહીં મળે, જાણો વિગતે

1/4
 ICCના નિર્દેશો અનુસાર, કોઈ એક નંબરને રિટાયર કરવાની અનુમતિ નથી અને ક્રિકેટની વૈશ્વિક સંસ્થા પાસેથી આવું કરવા માટેની અનુમતિ લેવાની પણ કોઈ જોગવાઈ નથી. તેથી BCCI બિનઆધિકારિકરીતે આ નંબરની જર્સીને રિટાયર કરશે. નિયમો પ્રમાણે, BCCIને કોઈ જર્સી રિટાયર કરવા માટે ICC પાસે જવું પડશે. આવામાં ટીમના સદસ્યોને અનૌપચારિકપણે કહી દેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મેચોમાં આ નંબરની જર્સી નહીં પહેરી શકાય.
ICCના નિર્દેશો અનુસાર, કોઈ એક નંબરને રિટાયર કરવાની અનુમતિ નથી અને ક્રિકેટની વૈશ્વિક સંસ્થા પાસેથી આવું કરવા માટેની અનુમતિ લેવાની પણ કોઈ જોગવાઈ નથી. તેથી BCCI બિનઆધિકારિકરીતે આ નંબરની જર્સીને રિટાયર કરશે. નિયમો પ્રમાણે, BCCIને કોઈ જર્સી રિટાયર કરવા માટે ICC પાસે જવું પડશે. આવામાં ટીમના સદસ્યોને અનૌપચારિકપણે કહી દેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મેચોમાં આ નંબરની જર્સી નહીં પહેરી શકાય.
2/4
 થોડાક મહિના પહેલા મુંબઈના પેસર શાર્દુલ ઠાકુરે ભારત-શ્રીલંકા વનડે સીરીઝમાં આ નંબરની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરીને શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં એક મેચ રમી હતી જે બાદ સોશિયલ મીડિયા પર તેમની અને BCCIની ટીકા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમને અપીલ કરી કે તેઓ ફરીવાર આ જર્સી પહેરીને મેદાન પર ન આવે. હવે આ રીતના કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે BCCIએ આ જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લઈ લીધો છે.
થોડાક મહિના પહેલા મુંબઈના પેસર શાર્દુલ ઠાકુરે ભારત-શ્રીલંકા વનડે સીરીઝમાં આ નંબરની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરીને શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં એક મેચ રમી હતી જે બાદ સોશિયલ મીડિયા પર તેમની અને BCCIની ટીકા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમને અપીલ કરી કે તેઓ ફરીવાર આ જર્સી પહેરીને મેદાન પર ન આવે. હવે આ રીતના કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે BCCIએ આ જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લઈ લીધો છે.
3/4
 માનવામાં આવી રહ્યું છે કે BCCIએ હવે આ નંબરની જર્સીને આંતરરાષ્ટ્રીય મેચો માટે રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ટીમના અન્ય કોઈ ખેલાડીને આ નંબરની જર્સી નહીં આપવામાં આવે. વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકટથી સંન્યાસ લઈ ચૂકેલા સચિને છેલ્લે માર્ચ 2012માં આ જર્સી પહેરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે BCCIએ હવે આ નંબરની જર્સીને આંતરરાષ્ટ્રીય મેચો માટે રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ટીમના અન્ય કોઈ ખેલાડીને આ નંબરની જર્સી નહીં આપવામાં આવે. વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકટથી સંન્યાસ લઈ ચૂકેલા સચિને છેલ્લે માર્ચ 2012માં આ જર્સી પહેરી હતી.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની જર્સી નંબર-10ને સત્તાવાર રિટાયર કર્યું છે. ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હવે કોઈ પણ ક્રિકેટર નંબર-10ની જર્સીની સાથે જોવા નહીં મળે. તેંડુલકર નંબર-10ની જર્સી પહેરીને રમવા આવતા અને નવેમ્બર 2013માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી હતી. સચિન 10 સિવાય 33 અને 99 નંબરની જર્સીમાં પણ મેદાનમાં દેખાઈ ચૂક્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની જર્સી નંબર-10ને સત્તાવાર રિટાયર કર્યું છે. ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હવે કોઈ પણ ક્રિકેટર નંબર-10ની જર્સીની સાથે જોવા નહીં મળે. તેંડુલકર નંબર-10ની જર્સી પહેરીને રમવા આવતા અને નવેમ્બર 2013માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી હતી. સચિન 10 સિવાય 33 અને 99 નંબરની જર્સીમાં પણ મેદાનમાં દેખાઈ ચૂક્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget