શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ પ્રવાસઃ T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્માની વાપસી, આ ખેલાડી થયો ટીમમાંથી બહાર

કેરળના સંજુ સેમસનને શ્રીલંકા વિરુદ્ધ ગત સીરિઝની છેલ્લી ટી20માં તક આપવામાં આવી પણ તે આમાં માત્ર 2 બોલ રમીને 6 રન જ બનાવી શક્યો.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સિનિયર પસંદગી સમિતિએ મુંબઈમાં બેઠક કરી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી20 ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 19 જાન્યુઆરીએ થનારી અંતિમ વન ડે ઇન્ટરનેશન મેચ બાદ ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે રવના થશે. ટીમ બેંગલુરુથી ટેકઓફ કરશે. ન્યુઝીલેન્ડના પ્રવાસે ટીમ ઇન્ડિયા 5 ટી20 મેચ અને 3 વન ડે મેચ રમશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચ પણ રમશે. ન્યુઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયાના પ્રવાસની શરૂઆત 5 ટી20 મેચની સિરીઝથી થશે. પહેલી મેચ 24 જાન્યુઆરી રમાશે. જ્યારે બીજી મેચ 26 જાન્યુઆરી, ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ રમાશે. ત્યાર બાદ બાકી બે મુકાબલા અનુક્રમે 31 જાન્યુઆરી અને 02 ફેબ્રુઆરીએ રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા વન ડે સિરીઝ રમશે. પહેલી વન ડે મેચ 5 ફેબ્રુઆરીએ હેમિલ્ટન ખાતે રમાશે. જ્યારે બીજી મેચ 8 તારીખે ઓક્લેન્ડમાં રમાશે. અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. 21થી 25 ફેબ્રુઆરી વચ્ચે ભારત પહેલી ટેસ્ટ મેચ રમશે અને બીજી ટેસ્ટ મેચ 29 ફેબથી 4 માર્ચ સુધી રમાશે. ટી20 ટીમમાં વાઈસકેપ્ટન રોહિત શર્માનું કમબેક થયું છે જેણે શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો. યુવા વિકેટકીપર સંજુ સેમસનને તક નથી મળી અને ઋષભ પંત જ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં જ ટીમ ટી20 સીરિઝ રમશે. કેરળના સંજુ સેમસનને શ્રીલંકા વિરુદ્ધ ગત સીરિઝની છેલ્લી ટી20માં તક આપવામાં આવી પણ તે આમાં માત્ર 2 બોલ રમીને 6 રન જ બનાવી શક્યો. ટી20 ટીમ આ રીતે છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget