શોધખોળ કરો

ત્રીજી ટેસ્ટમાં હાર છતાં કોહલીએ મેળવી આ ખાસ સિદ્ધિ, સામેલ થયો 'સદી' વાળા લિસ્ટમાં, જાણો વિગતે

કેપ્ટન કોહલીએ ટેસ્ટ સીરીઝ અને ત્રીજી ટેસ્ટ ગુમાવી છતાં ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. કેપટાઉનમાં ટેસ્ટમાં કેપ્ટન કોહલી 100 ટેસ્ટ કેચ પકડવાના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.

India vs South Africa Test: ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસે છે, પ્રથમ ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ બીજી અને ત્રીજી ટેસ્ટમાં આફ્રિકાએ વળતી લડત આપીને ટેસ્ટ સીરીઝ પોતાના નામે કરી લીધી છે. કેપ્ટન કોહલીએ ટેસ્ટ સીરીઝ અને ત્રીજી ટેસ્ટ ગુમાવી છતાં ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. કેપટાઉનમાં ટેસ્ટમાં કેપ્ટન કોહલી 100 ટેસ્ટ કેચ પકડવાના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.

વિરાટે મેળવી મોટી સિદ્ધિ-
કેપટાઉન ટેસ્ટમાં વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ 55.2 ઓવરમાં ટેમ્બા બાવુમાનો કેચ લીધો, જે તેની ટેસ્ટ કારકિર્દીનો 100મો કેચ હતો. વિરાટ કોહલી ટેસ્ટ કરિયરમાં 100 કેચ ઝડપનાર છઠ્ઠો ભારતીય બની ગયો છે. ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડનારની યાદીમાં રાહુલ દ્રવિડ 163 કેચ સાથે ટોપ પર છે. તે જ સમયે બીજા નંબર પર રહેલા વીવીએસ લક્ષ્મણે પોતાની કારકિર્દીમાં 135 શિકાર બનાવ્યા હતા. 115 કેચ ઝડપનાર સચિન તેંડુલકર ત્રીજા સ્થાને છે જ્યારે સુનીલ ગાવસ્કર 108 કેચ સાથે ચોથા અને મોહમ્મદ અઝહરુદ્દીન 105 કેચ સાથે પાંચમા સ્થાને છે.

ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ કેચ કરનાર ભારતીય
163 કેચ – રાહુલ દ્રવિડ
135 કેચ – વીવીએસ લક્ષ્મણ
115 કેચ – સચિન તેંડુલકર
108 કેચ – સુનીલ ગાવસ્કર
105 કેચ – મોહમ્મદ અઝહરુદ્દીન
100 કેચ – વિરાટ કોહલી

કેપટાઉન ટેસ્ટમાં મળી હાર, સીરીઝ પણ ગુમાવી
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો, સેન્ચૂરિયનમાં જીત બાદ જ્હોનિસબર્ગ અને કેપટાઉનમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પણ ગુમાવી દીધી છે. ખાસ વાત છે કે આફ્રિકન ધરતી પર ભારત 1992થી ક્યારેય ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ થયુ નથી. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget