શોધખોળ કરો

ત્રણ મહિનાથી ટીમને પાણી પીવડાવી રહ્યો છે આ ખેલાડી, ક્રિકેટના બદલે કરી રહ્યો છે આ કામ....

1/3
શો ના અંતમાં ચહલ વિરાટને પોતાની ચેનલ પ્રમોટ કરવાનું કહે છે. વિરાટનો ચેનલ પ્રમોટ કરવાનો અંદાજ પણ અનોખો હતો. વિરાટે કહ્યું હતું કે જોવો ભાઈ, ચહલ ટીવી પર આવવું હશે તો તમારે આવું જ પ્રદર્શન કરવું પડશે. નહીંતર કોઈ ચાન્સ નથી. જે સદી નથી ફટકારતો અને પાંચ વિકેટ નથી લેતો તે ચહલ ટીવી પર આવતો નથી. ગત વખત રોહિત આવ્યો હતો. આ વખતે હું આવ્યો છું. તમને ચેનલનો સ્ટાન્ડર્ડ ખબર છે.
શો ના અંતમાં ચહલ વિરાટને પોતાની ચેનલ પ્રમોટ કરવાનું કહે છે. વિરાટનો ચેનલ પ્રમોટ કરવાનો અંદાજ પણ અનોખો હતો. વિરાટે કહ્યું હતું કે જોવો ભાઈ, ચહલ ટીવી પર આવવું હશે તો તમારે આવું જ પ્રદર્શન કરવું પડશે. નહીંતર કોઈ ચાન્સ નથી. જે સદી નથી ફટકારતો અને પાંચ વિકેટ નથી લેતો તે ચહલ ટીવી પર આવતો નથી. ગત વખત રોહિત આવ્યો હતો. આ વખતે હું આવ્યો છું. તમને ચેનલનો સ્ટાન્ડર્ડ ખબર છે.
2/3
વિરાટ તો ચહલ ટીવી પર આવીને યુજવેન્દ્ર ચહલનો દીવાનો બની ગયો હતો. ચહલ સાથે ઘણી મજાત મસ્તી કરી હતી. આ દરમિયાન વિરાટે ‘ચહલ ટીવી’પર આવવું ગર્વની વાત ગણાવી હતી. ચહલે વિરાટને પુછ્યું હતું કે શું તમે ક્યારેય વિચાર કર્યો હતો કે તમે ચહલ ટીવી પર ક્યારેય આવશો? તેના પર વિરાટે કહ્યું કે, 39 સદી ફટકારવી અને મેન ઓફ ધ મેચ બનવાથી વધારે ગર્વની વાત છે કે હું ચહલ ટીવી પર તમારી સાથે છું.
વિરાટ તો ચહલ ટીવી પર આવીને યુજવેન્દ્ર ચહલનો દીવાનો બની ગયો હતો. ચહલ સાથે ઘણી મજાત મસ્તી કરી હતી. આ દરમિયાન વિરાટે ‘ચહલ ટીવી’પર આવવું ગર્વની વાત ગણાવી હતી. ચહલે વિરાટને પુછ્યું હતું કે શું તમે ક્યારેય વિચાર કર્યો હતો કે તમે ચહલ ટીવી પર ક્યારેય આવશો? તેના પર વિરાટે કહ્યું કે, 39 સદી ફટકારવી અને મેન ઓફ ધ મેચ બનવાથી વધારે ગર્વની વાત છે કે હું ચહલ ટીવી પર તમારી સાથે છું.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget