શોધખોળ કરો
ત્રણ મહિનાથી ટીમને પાણી પીવડાવી રહ્યો છે આ ખેલાડી, ક્રિકેટના બદલે કરી રહ્યો છે આ કામ....
1/3

શો ના અંતમાં ચહલ વિરાટને પોતાની ચેનલ પ્રમોટ કરવાનું કહે છે. વિરાટનો ચેનલ પ્રમોટ કરવાનો અંદાજ પણ અનોખો હતો. વિરાટે કહ્યું હતું કે જોવો ભાઈ, ચહલ ટીવી પર આવવું હશે તો તમારે આવું જ પ્રદર્શન કરવું પડશે. નહીંતર કોઈ ચાન્સ નથી. જે સદી નથી ફટકારતો અને પાંચ વિકેટ નથી લેતો તે ચહલ ટીવી પર આવતો નથી. ગત વખત રોહિત આવ્યો હતો. આ વખતે હું આવ્યો છું. તમને ચેનલનો સ્ટાન્ડર્ડ ખબર છે.
2/3

વિરાટ તો ચહલ ટીવી પર આવીને યુજવેન્દ્ર ચહલનો દીવાનો બની ગયો હતો. ચહલ સાથે ઘણી મજાત મસ્તી કરી હતી. આ દરમિયાન વિરાટે ‘ચહલ ટીવી’પર આવવું ગર્વની વાત ગણાવી હતી. ચહલે વિરાટને પુછ્યું હતું કે શું તમે ક્યારેય વિચાર કર્યો હતો કે તમે ચહલ ટીવી પર ક્યારેય આવશો? તેના પર વિરાટે કહ્યું કે, 39 સદી ફટકારવી અને મેન ઓફ ધ મેચ બનવાથી વધારે ગર્વની વાત છે કે હું ચહલ ટીવી પર તમારી સાથે છું.
Published at : 17 Jan 2019 08:08 AM (IST)
View More




















