શોધખોળ કરો

‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ક્રિકેટના પ્રથમ ટ્રાયલમાં જ મને....

સચિન તેંડુલકરે જણાવ્યું કે તેમની સફળતા માટે તેમના પરિવાર તથા તેમના ગુરુ આચરેકર સરનું ઘણું મોટું યોગદાન રહ્યું છે.

મુંબઈ: ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરે શુક્રવારે ખુલાસો કર્યો કે, પહેલા સિલેક્શન ટ્રાયલ દરમિયાન તેની પસંદગી નહોંતી કરાઈ, જેણે તેમને પોતાની રમત પર વધુ કડક મહેનત કરવા માટે પ્રેરણા આપી. તેંદુલકરે મરાઠીમાં લક્ષ્મણરાવ દુરે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે હું વિદ્યાર્થી હતો, તો મારા મગજમાં માત્ર એક જ બાબત હતી, ભારત માટે રમવું. મારી યાત્રા 11 વર્ષની ઉંમરમાં શરૂ થઈ હતી.’ સચિન તેંડુલકરે જણાવ્યું કે તેમની સફળતા માટે તેમના પરિવાર તથા તેમના ગુરુ આચરેકર સરનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. સચિને જણાવ્યું હતું કે તેમને હજુ પણ યાદ છે કે જ્યારે તેઓ પ્રથમ સિલેક્શન ટ્રાયલ્સ માટે ગયા હતા ત્યારે પસંદગીકારોએ તેમને રિજેક્ટ કરીને પસંદ કર્યા નહોતા. તેમણે સચિનને વધારે મહેનત કરીને રમતમાં સુધારો કરવાની સલાહ આપી હતી. તે સમયે સચિન ખૂબજ નિરાશ થઈ ગયા હતા. ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ક્રિકેટના પ્રથમ ટ્રાયલમાં જ મને.... સચિને કહ્યું કે, ‘એ સમયે હું નિરાશ હતો, કેમકે મને લાગ્યું કે, હું સારી બેટિંગ કરતો હતો, પરંતુ પરિણામ આશા મુજબ ન હતું અને મારું સિલેક્શન ન કરાયું.’ સચિને વધુમાં જણાવ્યું કે, ‘તે પછી મારું ધ્યાન, પ્રતિબદ્ધતા અને વધુ મહેનત કરવાની ક્ષમતા વધી ગઈ. જો તમે તમારા સપનાને સાકાર કરવા ઈચ્છો છો તો ‘શોર્ટ-કટ’થી મદદ નથી મળતી.’ તેમણે ટેસ્ટમાં 15,921 અને વન-ડેમાં 18,426 રન બનાવ્યા છે. સચિને એમ પણ જણાવ્યું હતું કે ક્રિકેટમાં તેમની સફળતા માટે તેઓ તેમના પરિવારના હંમેશાં ઋણી રહીશે. તેમની મોટી બહેને તેમને ઘણું સમર્થન આપ્યું હતું અને તેણે જ સચિનને જીવનનું સૌથી પહેલું ક્રિકેટનું બેટ ભેટ આપ્યું હતું. લગ્ન બાદ પત્ની અંજલિએ પણ ઘણું યોગદાન આપ્યું છે.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget